1. Home
  2. Tag "suvendu adhikari"

અમે ચૂંટણી હાર્યા નથી, હું રાજીનામું નહીં આપુંઃ મમતા બેનરજી

કોલકાતા, 5 મે, 2026 – અમે ચૂંટણી હાર્યા નથી અને એટલે લોકભવન જઈને મારું રાજીનામું નહીં આપું તે મમતા બેનરજીએ આજે જણાવ્યું હતું. પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પરિણામના એક દિવસ પછી આજે મંગળવારે મમતા બેનરજીએ ગંભીર આક્ષેપોનો મારો ચલાવ્યો છે. કોલકાતામાં પત્રકાર પરિષદને સંબોધતા તેમણે ચૂંટણીપંચ અને ભાજપ ઉપર પ્રહાર કર્યા હતા. મમતા બેનરજીએ ભારતના ચૂંટણીપંચને આ […]

મેનિફેસ્ટોમાં જે વચન આપ્યા છે તે ભાજપ પૂર્ણ કરશેઃ સુવેન્દુ અધિકારી

નંદીગ્રામ, 05 મે 2026: ભવાનીપુર અને નંદીગ્રામથી જીતેલા ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના નેતા સુવેન્દુ અધિકારીએ કહ્યું કે તેમની પાર્ટી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના મેનિફેસ્ટોમાં જે વચન આપ્યું હતું તે પૂર્ણ કરશે. તેમણે તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) ને ભ્રષ્ટ અને ભત્રીજાવાદી પાર્ટી ગણાવી. સુવેન્દુ અધિકારીએ કહ્યું, “આ વખતે મેં લગભગ […]

પશ્ચિમ બંગાળ ચૂંટણી: બીજા તબક્કામાં 90 ટકાથી વધારે મતદાન

કોલકાતા, 29 એપ્રિલ 2026: પશ્ચિમ બંગાળ વિધાનસભાની બીજા તબક્કાની 142 બેઠકો પર આજે સવારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને કેન્દ્રીય દળોની દેખરેખ હેઠળ મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે. લોકશાહીના આ મહાપર્વમાં મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જેના પરિણામે પ્રથમ ચાર કલાકમાં જ અંદાજે 40 ટકા જેટલું જંગી મતદાન નોંધાયું છે. બીજા તબક્કાની આ […]

રામમંદિર અપવિત્ર છે, હિંદુઓએ પૂજા ન કરવી જોઈએ:TMC ધારાસભ્ય રામેંદુસિંહા રૉયની બેફામ નિવેદનબાજી

નવી દિલ્હી:પશ્ચિમ બંગાળમાં સત્તારુઢ તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય રામેન્દુ સિંહા રોયના નિવેદનથી વિવાદ ઉભો થઈ ગયો છે. અહેવાલ છે કે તેમણે ઉત્તરપ્રદેશના અયોધ્યા ખાતે આવેલા રામમંદિરને અપવિત્ર ગણાવ્યું છે. તેની સાથે જ મંદિરને શો પીસ ગણાવ્યું છે. તેને લઈને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય શુભેન્દુ અધિકારીએ નારાજગી વ્યક્ત કરી છે. કહેવામાં આવે છે કે તેઓ ધારાસભ્ય સામે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code