1. Home
  2. Tag "svanidhi yojna"

પીએમ મોદીનો ‘સ્વનિધિ સંવાદ’ -કહ્યું, દેશમાં છેલ્લા 6 વર્ષમાં ગરીબો માટે જેટલું કામ થયુ છે તેટલું કામ આ પહેલા ક્યારેય નથી થયું’

પીએમ મોદીની સ્વનિધિ યોજનાનો લાખ લાખો લોકોને મળ્યો પીએમ મોદીએ વીડિયો કોન્ફોરન્સના માધ્યમથી કર્યો  સ્વનિધિ સંવાદ સરકારના પ્રયત્નો પ્રત્યેક દેશવાસીઓનું જીવન સરળ બનાવવું અને આત્નનિર્ભર બનાવાનો છે કેન્દ્ર સરકાર દ્વારા સામાન્ય જીનવ જીવતા લોકો માટે  સામાન્ય લોનની સુવિધા સ્વનિધિ યોજના વિકસાલી છે જે હેઠળ અનેક લારી ગલ્લા વાળા લોકોથઈ લઈને સ્ટ્રીટ વેન્ડર્સ આ યોજનાનો લાભ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code