1. Home
  2. Tag "Swaminarayan Temple"

મુસ્લિમ દેશોમાં હિંદુ મેજીક, અબુધાબી બાદ વધુ એક ઈસ્લામિક દેશમાં થશે મંદિર નિર્માણ

નવી દિલ્હી: અબુધાબીમાં હિંદુ મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ થયા બાદ બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા એટલે કે બીએપીએસ વધુ એક મોટી યોજના પર કામ કરી રહી છે. ખાડી દેશ બહરીનમાં એક ભવ્ય મંદિર બનાવવાની તૈયારી થઈ રહી છે. બીએપીએસ ગુજરાતના એક પદાધિકારીએ આ જાણકારી આપી છે. તેમણે કહ્યુ છે કે બહરીનના શાસકને ક્ષેત્રમાં સ્વામીનારાયણ મંદિરના […]

કાળુપુર સ્વામિનારાયણ મંદિરને 200 વર્ષ પૂર્ણ થતાં અડાલજમાં સાત દિવસનો મહોત્સવ

અમદાવાદઃ શહેરના કાલુપુર સ્વામિનારાયણ મંદિરના 200 વર્ષ પૂર્ણ થતાં અડાલજ ખાતે 27 ફેબ્રુઆરીથી 5 માર્ચ સુધી વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સાત  દિવસ સુધી ચાલનારા આ કાર્યક્રમમાં 30 લાખથી વધુ લોકો દર્શનનો લાભ લેશે. 3 હજારથી વધુ સંતો, 1 હજાર પરસાદ સંત, 1800 સાંખ્યયોગી બહેનોના સહયોગ દ્વારા કાર્યક્રમ યોજાશે. 1 લી માર્ચના રોજ 10 […]

રાજકોટના સરધાર સ્વામિનારાયણ મંદિરમાં મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમ યોજાશે

રાજકોટના સ્વામિનારાયણ મંદિરમાં કાર્યક્રમ પ્રાણ પતિષ્ઠા મહોત્સવનો કાર્યક્રમ યોજાશે  આ કાર્યક્રમ 10 થી 18 ડિસેમ્બર સુધીમાં યોજાશે રાજકોટ :રાજકોટના સરધાર સ્વામિનારાયણ મંદિરમાં મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો કાર્યક્રમ યોજાશે. જાણકારી અનુસાર આ કાર્યક્રમ 10 થી 18 ડિસેમ્બર સુધીમાં યોજાશે. સરધાર મહોત્સવમાં 100 કિલો સોનુ અને 200 કિલો ચાંદીથી મંદિરમાં સિંહાસન બનાવવામાં આવ્યા. જો કે આગામી 11 […]

રાજકોટના કાલાવડ રોડ સ્થિત સ્વામિનારાયણ મંદિરના દ્વાર ભક્તો માટે ખુલ્યા

સ્વામિનારાયણ મંદિરના દ્વાર ભક્તો માટે ખુલ્યા ભક્તોએ સરકારની ગાઈડ લાઈનનું કરવું પડશે પાલન ભક્તોએ દર્શન કરીને અનુભવી ધન્યતા રાજકોટ : કોરોના મહામારીને કારણે છેલ્લા કેટલાક દિવસોથી મંદિરોને બંધ રાખવામાં આવ્યા હતા બંધ હતા.ત્યાં હવે સ્થિતિ સુધારતા દરેક મંદિરોના દ્વાર ભક્તો માટે ખુલ્લી રહ્યા છે.ત્યાં હવે રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલા BAPS  સ્વામિનારાયણ મંદિરના દ્વાર […]

વડોદરામાં સ્વામિનારાયણ મંદિર બાદ મસ્જિદમાં કોવિડ હોસ્પિટલ શરૂ કરાઈ

વડોદરા:  શહેરમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલો દર્દીઓથી હાઉસફુલ થઈ રહી છે. ત્યારે સ્વામિનારાયણ મંદિરમાં હોસ્પિટલ કાર્યકત કરાયા બાદ શહેરની એક મસ્જિદને કોવિડ હોસ્પિટલમાં ફેરવી દેવામાં આવી છે. કોરોનાના દર્દીઓનું ધ્યાન રાખવા માટે જહાંગીરપુરા મસ્જિદમાં 50થી વધુ બેડની સુવિધા ઊભી કરવામાં આવી છે.  જે હોસ્પિટલોમાં જગ્યા મળી નથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code