સીરિયાએ ભારતના જોરદાર વખાણ કર્યા,કહી આ વાત
દિલ્હી:સીરિયાના વિદેશ મંત્રી ડૉ. ફૈઝલ મેકદાદ પાંચ દિવસની મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા અને તેમના ભારતીય સમકક્ષ એસ. જયશંકર સાથે અનેક મહત્વપૂર્ણ બાબતો પર વાતચીત કરી.સીરિયાના વિદેશ મંત્રીએ તેમની ભારત મુલાકાત પર ભારતની પ્રશંસા કરી હતી.ડૉ. ફૈસલે કહ્યું કે,જ્યારે સીરિયાની રાજધાની દમાસ્કસમાં વર્ષ 2013, 2014 અને 2015માં સતત આતંકવાદી હુમલા થઈ રહ્યા હતા, ત્યારે ભારતીય દૂતાવાસ […]