1. Home
  2. Tag "System activation against cash smuggling"

ગુજરાતમાં ચૂંટણીને લીધે રોકડની હેરફેર સામે તંત્રની સક્રિયતાથી આંગડિયા સહિત વેપારીઓ પરેશાન

અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી જાહેર થતાં જ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. આ વખતે છેક 7મી મેના રોજ ચૂંટણી યોજાવવાની હોવાથી આચારસંહિતાનો અમલ પણ લાંબો સમય સુધી રહેશે. ચૂંટણીમાં રોકડ નાણાની ફેરાફેરી અટકાવવા ખાસ સ્ક્વોર્ડ બનાવનામાં આવી છે. ત્યારે આંગડિયા પેઢી તેમજ વેપારીઓને વેપાર-ધંધામાં મુશ્કેલીનો સામનો કરવો પડશે. વેપાર-ઉદ્યોગોનો નોંધપાત્ર વ્યવહાર આંગડીયા પેઢીઓ મારફત હોય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code