1. Home
  2. Tag "T20 world cup"

T20 વર્લ્ડ કપ: સુનિલ ગાવસ્કરે અભિષેક શર્માને ખાસ સલાહ આપી

નવી દિલ્હી, 20 ફેબ્રુઆરી 2026: અભિષેક શર્માએ 2026ના T20 વર્લ્ડ કપમાં ત્રણ ઇનિંગ્સ રમી છે, પરંતુ હજુ સુધી તેનું ખાતું ખોલ્યું નથી. તે ત્રણેય મેચમાં શૂન્ય રને આઉટ થયો હતો. અભિષેકનું ખરાબ ફોર્મ ટીમ ઈન્ડિયા માટે ચિંતાનું કારણ છે. હવે, દિગ્ગજ ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન સુનીલ ગાવસ્કરે અભિષેકને ફ્લોપથી હિટ કેવી રીતે થઈ શકે તે અંગે […]

T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારનાર ખેલાડીઓ

નવી દિલ્હી, 18 ફેબ્રુઆરી 2026: શ્રીલંકાના ઓપનર પથુમ નિસાન્કાએ 2026ના T20 વર્લ્ડ કપમાં શાનદાર બેટિંગ પ્રદર્શન સાથે ટુર્નામેન્ટની પોતાની પ્રથમ સદી ફટકારી હતી. નિસાન્કાએ ઓસ્ટ્રેલિયા સામે માત્ર 52 બોલમાં અણનમ 100 રન ફટકારીને પોતાની ટીમને યાદગાર જીત અપાવી હતી. તેમની શક્તિશાળી ઇનિંગ્સમાં 10 ચોગ્ગા અને 5 છગ્ગાનો સમાવેશ થતો હતો, જેના કારણે શ્રીલંકાએ 182 રનનો […]

T20 વર્લ્ડ કપ: શ્રીલંકાએ ઓસ્ટ્રેલિયાને હરાવીને સુપર 8માં ક્વોલિફાય કર્યું

નવી દિલ્હી, 17 ફેબ્રુઆરી 2026: ICC T20 વર્લ્ડ કપમાં, યજમાન શ્રીલંકાએ પલ્લેકેલે ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને સુપર 8 માં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે. શ્રીલંકાએ પથુમ નિસાન્કાની અણનમ સદીની મદદથી માત્ર 18 ઓવરમાં 2 વિકેટે 184 રન બનાવીને લક્ષ્યાંક હાંસલ કર્યો. નિસાન્કાની ૫૨ બોલમાં સદી ટુર્નામેન્ટની પહેલી સદી હતી. શ્રીલંકા માટે કુસલ મેન્ડિસે પણ ઝડપી […]

ભારતીય ટીમ સાથે હાથ મિલાવવા માટે પાકિસ્તાની ખેલાડીઓ તત્પર

નવી દિલ્હી, 14 ફેબ્રુઆરી, 2026: ભારત અને શ્રીલંકામાં હાલ આઈસીસી ટી20 વિશ્વકપ રમાઈ રહ્યો છે. દરમિયાન આવતીકાલે ભારત-પાકિસ્તાન વચ્ચે હાઈપ્રોફાઈલ મેચ રમાશે. જેને લઈને ક્રિકેટ પ્રેમીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બીજી તરફ પાકિસ્તાની ખેલાડીઓ પણ ભારતીય ખેલાડીઓ સાથે હાથ મિલાવવા માટે તત્પર બન્યા હોય તેવુ લાગી રહ્યું છે. પાકિસ્તાની ટીમના કેપ્ટન સલમાન આગા […]

ટી20 વિશ્વકપઃ ભારત-પાકિસ્તાનની મેચમાં સ્પીનરોનો રહેશે દબદબો

નવી દિલ્હી, 14 ફેબ્રુઆરી 2026: ભારત અને શ્રીલંકામાં હાલ ટી 20 વિશ્વકપ રમાઈ રહ્યો છે દરમિયાન આવતીકાલે રવિવારે શ્રીલંકાના કોલંબોમાં ભારત-પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો રમાશે. આ મેચ આર.પ્રેમાદાસ સ્ટેડિયમમાં રમાશે, જ્યાં પિચ સામાન્ય રીતે સ્પિનરોને મદદરૂપ સાબિત થાય છે. ભારત પાસે મિસ્ટ્રી સ્પિનર વરૂણ ચક્રવતી અને અનુભવી અક્ષર પટેલ ઉપસ્થિત છે. જ્યારે પાકિસ્તાન પાસે પણ અબરાર […]

ટી20 વિશ્વકપઃ શ્રીલંકામાં રવિવારે ભારત-પાકિસ્તાન વચ્ચે રમાશે મહામુકાબલો

નવી દિલ્હી, 14 ફેબ્રુઆરી 2026: સમગ્ર વિશ્વના ક્રિકેટ પ્રેમીઓની નજર જે ઘડીની આતુરતાથી રાહ જોઈ રહી હતી તે સમય આવી ગયો છે. આવતીકાલે એટલે કે રવિવાર, 15 ફેબ્રુઆરીના રોજ શ્રીલંકાના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 ના ગ્રુપ સ્ટેજમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈ-વોલ્ટેજ મુકાબલો ખેલાશે. સૂર્યકુમાર યાદવના નેતૃત્વમાં ભારતીય ટીમ અત્યારે […]

T20 વર્લ્ડ કપ: ભારતીય ટીમમાં અભિષેક શર્માની વાપસી, હોસ્પિટલમાંથી રજા અપાઈ 

નવી દિલ્હી, 11 ફેબ્રુઆરી 2026: ભારતીય ટીમ 2026 T20 વર્લ્ડ કપમાં નામિબિયા સામે ટકરાશે. ત્યારબાદ 15 ફેબ્રુઆરીએ ભારતીય ટીમ પાકિસ્તાન સામે ટકરાશે. આ મેચ કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે રમાશે. આ મોટી મેચ પહેલા, ભારતીય ચાહકો માટે સારા સમાચાર છે. ટીમના ઓપનિંગ બેટ્સમેન, અભિષેક શર્માને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે અને તે ફરીથી ભારતીય ટીમમાં […]

T20 વર્લ્ડ કપ: ભારત સાથે દ્વિપક્ષીય સિરીઝ રમવાની PCBની માંગ નામંજૂર!

દુબઈ, 9 ફેબ્રુઆરી 2026: ટી20 વર્લ્ડ કપ 2026માં ભારત-પાકિસ્તાન મેચને લઈને ચાલી રહેલા ગજગ્રાહ વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) સમક્ષ મૂકેલી 4 મુખ્ય માંગણીઓમાંથી 3 માંગણીઓને ICCએ સ્પષ્ટપણે ફગાવી દીધી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ICCએ આ માંગણીઓને પોતાના અધિકારક્ષેત્રની બહાર ગણાવી છે. તાજેતરમાં પાકિસ્તાન ગયેલા […]

T20 વિશ્વકપઃ પાકિસ્તાને ઓકાત બતાવી, ભારત સામે રમવા મુકી આટલી શરતો

નવી દિલ્હ, 9 ફેબ્રુઆરી 2026: ભારત અને શ્રીલંકામાં હાલ આઈસીસી ટી20 વિશ્વકપ ચાલી રહ્યો છે દરમિયાન પાકિસ્તાને રાજકીય કારણોસર તા. 15મી ફેબ્રુઆરીના રોજ ભારત સામે ક્રિકેટ મેચ રમવાનો ઈન્કાર કર્યો હતો. બીજી તરફ આઈસીસી દ્વારા પાકિસ્તાનને આ નિર્ણય ઉપર ફરીથી વિચારવા માટે કહી ચુક્યું છે. તેમજ પાકિસ્તાનમાં આઈસીસી અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધિકારીઓ વચ્ચે બેઠક […]

T20 વર્લ્ડ કપમાં ભારત-પાક વચ્ચેની મેચ અંગે અંતિમ નિર્ણય ICC લેશેઃ BCCI

નવી દિલ્હી, 9 ફેબ્રુઆરી 2026: ક્રિકેટ જગત જેની આતુરતાથી રાહ જોઈ રહ્યું છે તે ભારત અને પાકિસ્તાન વચ્ચેનો હાઈ-વોલ્ટેજ મુકાબલો હવે અનિશ્ચિતતાના વમળમાં ફસાયો છે. 15 ફેબ્રુઆરીના રોજ નિર્ધારિત આ મેચ રમાશે કે નહીં તે અંગે સસ્પેન્સ યથાવત છે. આ મામલે સ્પષ્ટતા કરતા BCCIના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ જણાવ્યું હતું કે, આ અંગેનો અંતિમ નિર્ણય હવે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code