ઉદ્યોગપતિઓને દેવા માફ કરી શકાતા હોય તો ખેડૂતોના કેમ નહીઃ શક્તિસિંહ ગોહિલ
ભાવનગર જિલ્લામાં કોંગ્રેસની જનઆક્રોશ યાત્રાનું સ્વાગત કરાયું, કૃષિમંત્રી ભાવનગર જિલ્લાની પીડા પણ સમજી શકતા નથી ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે છતાં સરકારના પેટનું પાણી હલતું નથી ભાવનગરઃ સૌરાષ્ટ્રમાં માવઠાને લીધે કૃષિપાકને સારૂએવુ નુકસાન થયુ છે. આથી ખેડૂતોની વેદનાને વાચા આપવા માટે કોંગ્રેસ દ્વારા જન આક્રોશ યાત્રાનો ગીર સોમનાથથી પ્રારંભ કરાયો હતો. કોંગ્રેસની ખેડૂત યાત્રા ભાવનગર […]


