1. Home
  2. Tag "Taja Samachar"

વિધાનસભાની ઉમરેઠ બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપે હર્ષદ પરમારને આપી ટિકિટ

અમદાવાદ, 30 માર્ચ 2026:  BJP gives ticket to Harshad Parmar ઉમરેઠ વિધાનસભાની પેટાચૂંટણી માટે ભાજપે પોતાના ઉમેદવાર જાહેરાત કરી દીધા છે. પૂર્વ ધારાસભ્ય ગોવિંદ પરમારના પૂત્ર હર્ષદ પરમારને ભાજપે ટિકિટ આપી છે. ગોવિંદ પરમારના નિધન બાદ ઉમરેઠ બેઠક ખાલી પડતા કેન્દ્રિય ચૂંટણી પંચે પેટાચૂંટણીની જાહેરાત કરી છે. જેમાં તા.23મી એપ્રિલે ચૂંટણી યોજાશે. આ ચૂંટણી માટે […]

નવા બનેલા વડાલી રેલવે સ્ટેશનમાં જવા માટે પ્રવાસીઓને 30 પગથિયા ચડવા પડશે

હિંમતનગર, 30 માર્ચ 2026: Passengers will have to climb 30 steps to reach the Wadali railway station.  હિંમતનગરથી ખેડબ્રહ્મા વચ્ચેની આશરે 55 કિલોમીટર લાંબી રેલવે લાઇનનું બ્રોડગેજમાં રૂપાંતર કાર્ય પૂર્ણ થયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતી કાલે ખેડબ્રહ્મા-અમદાવાદ ટ્રેનનું ઈ-લોકાર્પણ કરશે. આ માટે વહીવટી તંત્ર અને રેલવે વિભાગ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. […]

ચૈત્રી પૂનમના ચામુંડા માતાજીના દર્શન માટે ચોટિલા તરફ પદયાત્રીઓનો અવિરત પ્રવાહ

સુરેન્દ્રનગર, 30 માર્ચ 2026: A steady stream of pilgrims flock to see Chamunda Mataji on Chaitri Poonam  ચૈત્રી પૂનમના દિને ચામુંડા માતાજીના દર્શનનું વિશેષ મહાત્મ્ય છે. શ્રદ્ધાળુઓ પગપાળા ચાલીને ચોટિલામાં ચામુંડા માતાજીના દર્શને જતા હોય છે. ચૈત્રી પુનમને બે-ત્રણ દિવસ બાકી છે ત્યારે ચોટિલા તરફ જતા તમામ રોડ પર પદયાત્રીઓનું વણઝાર જોવા મળી રહી છે. […]

અમરેલીના ચાવંડ નજીક જાનની બસ પલટી જતાં 25 જાનૈયા ઘવાયા

અમરેલી, 30 માર્ચ 2026: 25 people injured as bus overturns  જિલ્લાના લાઠી તાલુકાના ચાવંડ નજીક આજે વહેલી સવારે એક જાનની બસ પલટી જતા 25 જેટલા જાનૈયાઓને ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. જાનની લકઝરી બસ ભાવનગરથી જામનગર પરત ફરી રહી હતી. ત્યારે લાઠીના ચાવંડ નજીક હાઈવે પર બસના ડ્રાઈવરને ઊંઘનું ઝોકું આવી જતા સ્ટિયરિંગ […]

ભાવનગરમાં મહારાજા કૃષ્ણકૂમારસિંહજી યુનિનો 10મો પદવીદાન સમારોહ યોજાયો

ભાવનગર, 30 માર્ચ 2026: 10th convocation ceremony of M K Bhavnagar Uni,  મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલા 10માં પદવીદાન સમારોહમાં અલગ-અલગ ફેકલ્ટીના 12 હજાર કરતા વધુ વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરવામાં આવી હતી. આ પ્રસંગે કેન્દ્રીયમંત્રી નિમુબેન બાંભણીયા, કેબિનેટમંત્રી જીતુ  વાઘાણી, કુલપતિ ડો, ભરત રામાનુજ, ધારાસભ્ય સેજલબેન પંડ્યા, મહારાણી સંયુક્તાદેવી […]

ગુજરાત ચૂંટણી આયોગ દ્વારા 1લી એપ્રિલે ફાઈનલ મતદાર યાદી જાહેર કરાશે

ગાંધીનગર, 30 માર્ચ 2026: Release final voter list on April 1,  ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત ફાઈનલ મતદાર યાદી જાહેર ન કરાતા અટકી પડી છે. ત્યારે રાજ્યના ચૂંટણી આયોગ દ્વારા આગામી તા. 1લી એપ્રિલના રોજ ફાઈનલ મતદાર યાદી જાહેર કરવામાં આવશે. અને ત્યારબાદ એકાદ-બે દિવસમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત કરવામાં આવશે. ભાજપ, કોંગ્રેસ સહિત તમામ […]

વડોદરા હાઈવે પર અજાણ્યા વાહનની અડફેટે બાઈકસવાર મહિલાનું મોત

વડોદરા, 30 માર્ચ 2026: Woman biker dies after being hit by unknown vehicle  શહેર નજીક નેશનલ હાઈવે-48 પર ફરી એકવાર હિટ એન્ડ રનનો બનાવ બન્યો છે. હાઈવે પર રાત્રે બાઈક પર સવાર દંપત્તીને કોઈ અજાણ્યા વાહને ટક્કર મારતા બાઈકસવાર દંપત્તી રોડ પર પટકાયુ હતું. આ બનાવમાં બાઈક સવાર 43 વર્ષીય મહિલાનું કરૂણ મોત નીપજ્યું છે. […]

સુરતમાં પૂરફાટ ઝડપે અજાણ્યા બાઈકની અડફેટે મ્યુનિના કર્મચારીનું મોત

સુરત, 30 માર્ચ 2026: Pedestrian dies after being hit by unknown bike  શહેરમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. જેમાં વધુ એક હીટ એન્ડ રનનો બનાવ ગત રાત્રે ડીંડોલી વિસ્તારમાં બન્યો છે. શહેરના ડીંડોલી વિસ્તારમાં અજાણ્યા બાઈકચાલકે રાહદારીને ટક્કર મારતા તેનું મોત નિપજ્યું હતું. મૃતક યુવાન મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પ્યુન તરીકે નોકરી કરતો હતો. અકસ્માત સર્જ્યા […]

અમદાવાદમાં કાળુપુર ક્રોસ રોડથી રેલવે સ્ટેશન સુધી 20 ફુટ કપાત કરીને રોડ પહોળો કરાશે

અમદાવાદ, 30 માર્ચ 2026: Road will be widened from Kalupur Cross Road to Railway Station શહેરમાં વિસ્તાર સાથે વસતીમાં પણ વધારો થતા ટ્રાફિકની સમસ્યા વિકટ બનતી જાય છે. જેમાં કાળુપુર રેલવે સ્ટેશન પહોંચવા ભારે ટ્રાફિકનો સામનો કરવો પડે છે. ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાલુપુર ચાર રસ્તા થઈ રેલવે સ્ટેશન તેમજ પ્રેમ દરવાજાથી કાલુપુર ચોખા બજાર […]

ગુજકેટની પરીક્ષા શાંતિપૂર્ણરીતે પૂર્ણ, પરીક્ષા કેન્દ્રો પર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

અમદાવાદ, 29 માર્ચ 2026: GUJCET exam ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ગુજકેટની પરીક્ષા શાંતિપૂર્ણરીતે યોજાઈ હતી. ડિગ્રી એન્જિનિયરિંગ અને ફાર્મસી કોલેજોમાં પ્રવેશ માટેની ‘ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ’ (GUJCET)ની પરીક્ષા આજે એક જ દિવસમાં અલગ અલગ સમયે ત્રણ પેપર લેવાયા હતા.  અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કુલ 18,106 વિદ્યાર્થીઓ 89 જેટલા પરીક્ષા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code