1. Home
  2. Tag "tajmahel"

આજથી ત્રણ દિવસ સુધી તાજમહેલના દીદાર મફ્તમાં કરી શકાશે, નહી લેવી પડે ટિકીટ

આજથી તાજમહેલમાં ત્રણ દિવસ એન્ટ્રી ફ્રી મુઘલ બાદશાહ શાહજહાંના 368મો ઉર્સ આગ્રાઃ- ઉત્તરપ્રદેશમાં આવેલ વિશ્વની સાતમી અજાયબી તાજમહેલની મુલાકાત લેનારાઓ માટે ખુશખબર છે,જે લોકો આજથી ત્રણ દિવસ સુધી તાજમહેલની મુલાકાત લેવા જઈ સહ્યા છએ તેઓએ ટિકીટ લેવી પડશે નહી, જાણકારી પ્રમાણે મુઘલ બાદશાહ શાહજહાંના 368મા ઉર્સના અવસર પર આગરાના તાજમહેલમાં 17 ફેબ્રુઆરીથી ત્રણ દિવસ માટે […]

જી-20 ડેલિગેશનની સુરક્ષાને લઈને પુરાતત્વ વિભાગનો નિર્ણય – ફેબ્રુઆરીની 11 તારીખે આગ્રાનો કિલ્લો અને 12 તારીખે તાજમહેલ બંધ રખાશે

11 ફેબ્રુઆરીએ આગ્રાનો કિલ્લો રહેશએ બંધ તો 12 ફેબ્રુઆરીએ તાજમલેનની મુલાકત પણ બંધ જી 20ને લઈને લેવાયો નિર્ણય લખનૌઃ- દેશ આ વર્ષ  જી-20ની અધ્યક્ષતા કરી રહ્યું છે જેને લઈને અગાઉથી અનેક બેઠકો મળી રહી છે સમગ્ર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે આ સંદર્ભે આગ્રામાં પુરાતત્વ વિભાગે એક મહત્વનો નિર્ણય જારી કર્યો છે. આ નિર્નિણય હેઠળ  […]

જાણો આપણા જ દેશમાં આવેલી આ સુંદર જગ્યાઓ વિશે જેની સુંદરતા ચાંદની રાતમાં લગાવા છે 4 ચાંદ

ભારત દેશ વિશ્વનો સૌથી સનુંદર અને વૈવિધતાથી ભરેલો દેશ છે,અહી અવનવી જગ્યાઓ આવેલી છે તો કેટલાસ સપુંદર સ્મારકો આવ્યા છે તો સાથએ જ ઐતિહાસિક જગ્યાઓ પણ અહીની આગવી ઓળખ છે,ખાસ કરીને ભારતને કેટલાક શહેરોમાં એવી જગ્યાઓ આવેલી છે જે સુંદરતો છે જ પુરંતુ રાત પડતાની સાથે જ તેની સુંદરતામાં ચાર ચાંદ લાગી જાય છએ,જી હા […]

યોગ દિવસ પર તાજમહેલ સહીતના સ્મારકો પર પ્રવાસીઓને પ્રવેશ ફ્રી અપાશે

યુપીમાં યોગ દિવસે પ્રવાસીઓ માટે ખાસ ભેંટ આગ્રા સહીતના તમામ સ્મારકો પર પ્રવાસીઓને ફ્રી પ્રવેશ અપાશે લખનૌઃ- દેશભરમાં 21 જૂને યોજાનારા ઈન્ટરનેશન યોદા દિવસની જોરશોરમાં તૈયારીઓ કરવામાં આવી રહી છે, ત્યારે ઉત્તરપ્રદેશમાં યોગ દિવસે પ્રવાસીઓ માટે ખાસ ભેંટ આપવામાં આવી છે,જાણકારી પ્રમાણે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર પ્રવાસીઓ તાજમહેલ, આગ્રાનો કિલ્લો, ફતેહપુર સીકરી સહિત તમામ ASI […]

હવે પ્રવાસીઓ પૂર્ણિમાંના પાંચ દિવસ ફરીથી રાત્રીના સમયે તાજમહેલના દીદાર કરી શકશે – એક સાથે 400 લોકોને મંજુરી

તાજમહેલના દિદાર ફરીથી રાત્રે કરી શકાશે પાંચ સ્લોટમાં રાત્રે થશે દિદાર આગ્રાઃ- કોરોનાની સ્થિતિ હળવી થતા હવે પ્રવાસીઓને ઘણી બધી છૂટછાટ મળી રહી છે, ત્યારે હવે વિશ્વની સાતમી અજાયબી ગણાતા તાજ મહેલના દિદાર રાત્રી દરમિયાન પણ કરી શકાશે, હવે તાજમહેલ તમામ સ્લોટમાં પાંચ દિવસ સુધી રાત્રે ખુલવામાં આવશે,આ સાથે જ  250ને બદલે હવે  400 પ્રવાસીઓ […]

ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે જારી કરી સૂચનાઃ- 16 જૂનના રોજ થી તાજમહેલ સહીતના સ્મારકો ખુલ્લા મૂકાશે

લખનૌઃ- સમગ્ર દેશભરમાં કોરોનાના કારણે અનેક પયર્ટક સ્થળો બંધ કરવામાં આવ્યા હતા ત્યારે હવે સ્થિતિ સામાન્ય બનતા ઘીરે ઘીરે અનેક સ્થળો ખોલવામાં આવી રહ્યા છે ,આજ શ્રેણીમાં હવે વિશ્વની સાતમી અજાયબી ગણાતા તાજમહેલને પણ પ્રવાસીઓ માટે ખુલ્લો મૂકવામાં આવશે. કોરોનાના કારણે 16 એપ્રિલથી બંધ થયેલ તાજમહેલ સંપૂર્ણ બે મહિના પછી 16 જૂને ખુલશે. ભારતીય પુરાતત્ત્વીય […]

મહિલા દિવસ નિમિત્તે 8 માર્ચના રોજ તાજમહેલ સહીતના સ્મારકોમાં મહિલાઓને ફ્રીમાં પ્રવેશ અપાશે

લખનૌ – આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર ભારતીય પુરાતત્ત્વીય સર્વેક્ષણએ મહિલાઓને એક ખાસ ભેટ આપી છે. 8 માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર,તાજમહેલ, આગ્રા કિલ્લો, ફતેહપુર સિકરી સહિતના તમામ સ્મારકોમાં નિ: શુલ્ક પ્રવેશ કરી શકશે. એએસઆઈએ પણ તેના આદેશો જારી કરવામાં આવ્યા છે. શુક્રવારના રોજ પુરાતત્ત્વીય સર્વેક્ષણના સંયૂક્ત ડાયરેક્ટર જનરલ એમ નાંબિરાજન એ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code