1. Home
  2. Tag "TEACHERS"

રાજકોટ જિલ્લામાં 4850 શિક્ષકોને BLO અને ફ્લડ સહિતની કામગીરીમાંથી મુક્તિ આપવા માગ

બુથ લેવલ ઓફિસરના 80 ટકા ઓર્ડર શિક્ષકોને આપવામાં આવે છે, 1517 બૂથમાં 1139 બુથ લેવલ ઓફિસર તરીકે શિક્ષકો હોય છે, હવે તો લેન્ડ ગ્રેબિંગ, મારામારી સહિતના બનાવોમાં શિક્ષકોને પંચ તરીકે બોલાવવામાં આવે છે રાજકોટઃ ગુજરાતમાં પ્રાથમિક શાળાઓના શિક્ષકો પાસે શિક્ષણ સિવાયની કામગીરી કરાવવામાં આવતી હોય છે. તેના લીધે શિક્ષકો બાળકોને શિક્ષણ આપી શકતા નથી. શિક્ષકો […]

સરકારી પોલિટેકનિક કોલેજના અધ્યાપકો ઉચ્ચત્તર પગાર ધોરણના લાભથી વંચિત

ઓર્ડરને 6 માસ થવા છતાં લાભ આપવામાં શિક્ષણ વિભાગની ઢીલી નીતિ, નાણા વિભાગે ક્ષતિઓ કાઢી પણ ટેકનિકલ શિક્ષણ વિભાગ ખૂલાસો ન કર્યો, પોલિટેકનિક અધ્યાપક મંડળની રજૂઆતો કરવા છતાં ઉકેલ આવતો નથી અમદાવાદઃ રાજ્યના સરકારી કોલેજોના અધ્યાપકો ઉચ્ચત્તર પગાર ધોરણના લાભથી વંચિત છે. છેલ્લા 6 માસથી સરકારી પોલિટેકનિક કોલેજના અધ્યાપકોને મળવા પાત્ર ઉચ્ચત્તર પગારધોરણના લાભ માટે […]

અમદાવાદ મ્યુનિ. સ્કૂલ બોર્ડના શિક્ષકોનું જુની પેન્શન યોજના ચાલુ કરવા પોસ્ટકાર્ડ અભિયાન

રાજ્ય સરકારે જાહેરાત કરી છતાં હજુ અમલ શરૂ કરાયો નથી શિક્ષકો હવે વડાપ્રધાન અને મુખ્યમંત્રીને પોસ્ટકાર્ડ લખશે અગાઉ પણ રજુઆત કરી છતાંયે જુની પેન્શન યોજનાનો અમલ કરાતો નથી અમદાવાદ: ગુજરાત સરકારે જુની પેન્શન યોજના લાગુ કરવાની જાહેરાત કરી હોવા છતાંયે એનો હજુ અમલ કરાયો નથી. ત્યારે અમદાવાદ મ્યુનિ.ના સ્કૂલ બોર્ડના શિક્ષકોએ વહેલી તકે જુની પેન્શન […]

ગુજરાતઃ શાળામાં વિદ્યાર્થીઓ મોબાઈલ ફોન નહીં લઈ શકે, શિક્ષકો ક્લાસરૂમમાં નહીં કરેશે ઉપયોગ

ગાંધીનગરઃ સમગ્ર દેશમાં પ્રથમ વખત ગુજરાતના બાળકો સોશિયલ મીડિયા-સ્માર્ટ ફોનની નકારાત્મક અસરોથી દૂર રહે તે માટે રાજ્ય સરકાર શિક્ષકો-વાલીઓ અને બાળકો માટે ગાઈડલાઈન રજૂ કરશે. રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરીયાએ ગાંધીનગર ખાતે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના અધિક મુખ્ય સચિવ સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથેની એક બેઠક કરી હતી. સ્માર્ટફોનના વધુ પડતાં વપરાશને લીધે બાળકોમાં વાંચન […]

ગુજરાતમાં ડિગ્રી-ડિપ્લોમાના 4000 અધ્યાપકો ગ્રેડ પેના લાભથી વંચિત

• ટેકનીકલ શિક્ષણ વિભાગના રેઢિયાળ તંત્રને લીધે અધ્યાપકોને લાભ મળતો નથી • ઓનલાઈનને બદલે ઓફલાઈન અરજીઓ સ્વીકારવા માગ • સરકાર જાણી જોઈને વિલંબ કરી રહી છે, કોંગ્રેસનો આક્ષેપ અમદાવાદઃ રાજ્યમાં ડીગ્રી ડીપ્લોમાં ઈજનેરી કોલેજના 4000 અધ્યાપકો મળવાપાત્ર લાભોથી વંચિત છે. ભાજપા સરકારની અટકાવવું, લટકાવાવું અને ભટકાવવાની નીતિના કારણે પાંચ તબકાની ચકાસણી બાદ પણ 4000 અધ્યાપકો […]

શિક્ષકોની ભરતીમાં યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણના ઉમેદવારોને સમાવવા માગ

શૈક્ષિક સંઘએ શિક્ષણ મંત્રીને પત્ર લખીને કરી રજુઆત, અન્ય વિષયોની જેમ વૈકલ્પિક વિષય તરીકે શારીરિક શિક્ષણને પણ સમાવો, દરેક સ્કૂલમાં યોગ શિક્ષક પણ હોવા જોઈએ અમદાવાદઃ ગુજરાતમાં પ્રાથમિક અને માધ્યમિકની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં 13000થી વધુ શિક્ષકોની ભરતી માટે સરકારે પ્રકિયા હાથ ધરી છે. ત્યારે શૈક્ષિક સંઘે શિક્ષણ મંત્રીને પત્ર લખીને એવી રજુઆત કરી છે […]

સરકાર બંધારણની સાચી ભાવનાને જાળવી રાખવા અને જાળવવા પ્રતિબદ્ધઃ કેન્દ્રીય મંત્રી

નવી દિલ્હીઃ દિલ્હી યુનિવર્સિટીની લો ફેકલ્ટીના કેટલાક શિક્ષકોએ અભ્યાસક્રમમાં મનુસ્મૃતિનો સમાવેશ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જો કે આ પ્રસ્તાવ ફગાવી દેવામાં આવ્યો છે. આ અંગે શુક્રવારે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે અમે અમારા બંધારણ માટે પ્રતિબદ્ધ છીએ. સરકાર બંધારણની સાચી ભાવનાને જાળવી રાખવા અને જાળવવા પ્રતિબદ્ધ છે. શિક્ષણ મંત્રીએ કહ્યું કે કોઈ પણ વિવાદાસ્પદ ભાગને […]

ગુજરાતમાં ધોરણ 3થી 10ના તમામ શિક્ષકો માટે શુક્રવારે ઓનલાઈન તાલીમ કાર્યક્રમ યોજાશે

ગાંધીનગરઃ રાજ્યના સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓના ધોરણ 3થી 10ના શિક્ષકોને આગામી તા.12મી જુલાઈને શુક્રવારના રોજ ટેલિકોન્ફરન્સ દ્વારા ઓન લાઈન વ્યવસાયિક તાલીમ આપવામાં આવશે. ઓનલાઈન તાલીમમાં બે મોડ્યુલ દ્વારા પ્રવર્તમાન સમયની શૈક્ષણિક જરૂરિયાત અને સરકારની વિવિધ શૈક્ષણિક યોજનાઓને ધ્યાને રાખીને 20 ઓનલાઈન કોર્સ જીસીઈઆરટી દ્વારા વિકસાવવામાં આવ્યા છે. આ દરેક કોર્સનો સમય ગાળો એક કલાકનો છે. […]

શિક્ષકો જૂની પેન્શન યોજનાની માગ સાથે આંદોલનના માર્ગે, સરકારને ઢંઢોળવા મહામતદાન કરાયું

અમદાવાદઃ ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા જૂની પેન્શન સ્કીમ લાગુ કરવા ઉપરાંત કાયમી શિક્ષકો સહિતનાં કર્મચારીઓની ભરતી સહિતનાં પડતર માગણીઓ મુદ્દે  સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓનાં શિક્ષકો સહિતનાં કર્મચારીઓએ બુધવારે એક દિવસ શિક્ષણનો બહિષ્કાર કર્યો હતો. સમગ્ર રાજ્યના શિક્ષકો ચોકડાઉન અને પેનડાઉન કરીને આંદોલન કરી રહ્યા છે. અગાઉ સરકારે જૂની પેન્શન યોજના સહિતના પડતર […]

ઉત્તરપ્રદેશમાં મદરેસાના શિક્ષકોને આપવામાં આવતા વધારાના માનદ વેતનને બંધ કરવાનો નિર્ણય

લખનઉઃ કેન્દ્ર બાદ હવે યોગી સરકારે પણ મદરેસા શિક્ષકોને મહત્વનો નિર્ણય કર્યો છે. ઉત્તરપ્રદેશમાં યોગી સરકારે મદરેસાના શિક્ષકોના માનદ વેતન બંધ કરવાનો નિર્ણય લીધો છે. મદરેસા આધુનિકીકરણ યોજના હેઠળ, હિન્દી, અંગ્રેજી, વિજ્ઞાન, ગણિત અને સામાજિક વિજ્ઞાન ભણાવતા શિક્ષકોની ભરતી કરવામાં આવી હતી. સ્નાતક પાસ શિક્ષકોને 6000 રૂપિયા અને અનુસ્નાતક શિક્ષકોને દર મહિને 12000 રૂપિયાનું માનદ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code