અમિતાભ બચ્ચન સહિતના કલાકારો પાસેથી ઘણુ શિખવા મળ્યુઃ રાજપાલ યાદવ
ભૂલ ભુલૈયા 3 ના અભિનેતા ‘છોટા પંડિત’ ટૂંક સમયમાં ફરી એકવાર પડદા પર પરત ફરી રહ્યા છે અને બધાને હસાવશે. દરમિયાન અભિનેતાએ એક કાર્યક્રમમાં તેમણે તેમની આગામી ફિલ્મ અને તેમના અંગત જીવન સાથે સંબંધિત કેટલાક અનુભવો શેર કર્યા હતા. અભિનેતાએ જણાવ્યું હતું કે, શરીરમાં નવ રસ હોય છે. જો કોઈ આઠ લાગણીઓમાંથી કોઈ એકનો ચાહક […]