1. Home
  2. Tag "Telangana"

લોકસભા ચૂંટણીઃ અમિત શાહનો ફેક વીડિયો શેર કરવા મામલે તેલંગાણાના સીએમ રેડ્ડીને નોટિસ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો ફેક વીડિયો શેર કરવા મામલે દિલ્હી પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. દરમિયાન તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીને દિલ્હી પોલીસે નોટિસ પાઠવી છે. તેમજ 1લી મેના રોજ પોતાનો પક્ષ રાખવા સુચન કર્યું છે. દિલ્હી પોલીસ તરફથી જાહેર કરાયેલી નોટિસમાં તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડીને પોતાનો મોબાઈલ ફોન લઈને આવવા કહેવામાં […]

દક્ષિણ ભારતમાં જળસંકટ, જળાશયોમાં પાણીનો જથ્થો ઘટીને માત્ર 17 ટકા જ બચ્યો

નવી દિલ્હીઃ ઉનાળો શરૂ થતાની સાથે જ દેશમાં જળ સંકટ વધુ ઘેરાવા લાગ્યું છે. દક્ષિણ ભારતમાં સ્થિતિ વધુ ખરાબ છે. દક્ષિણ ભારતના રાજ્યો ગંભીર જળ સંકટનો સામનો કરી રહ્યા છે અને સ્થિતિ એવી છે કે જળ સંગ્રહની ક્ષમતા ઘટીને માત્ર 17 ટકા રહી ગઈ છે. તેમ સેન્ટ્રલ વોટર કમિશન (CWC)એ જણાવ્યું હતું. દક્ષિણ ભારતના રાજ્યોમાં […]

તેલંગાણામાંથી રૂ. 5.73 કરોડનું સોનું ઝડપાયું, લોકસભા ચૂંટણીને લઈને ફ્લાઈંગ સ્કવોડની કાર્યવાહી

બેંગ્લોરઃ લોકસભાની ચૂંટણીની જાહેરાત સાથે જ સમગ્ર દેશમાં આચારસંહિતાનો અમલ શરૂ થયો છે. દરમિયાન તેલંગાણાની નલગોંડા પોલીસે લગભગ રૂ. 5.73 કરોડની કિંમતનું સોનું જપ્ત કર્યું છે.  એક વાહનમાં સોનુ મિર્યાલગુડાથી ખમ્મમ લઈ જવામાં આવી રહ્યું હતું. દરમિયાન પોલીસે વાહન ચેકીંગમાં ઝડપી લીધું હતું. ઉચ્ચ પોલીસ અધિકારી ચંદાના દિપ્તીએ જણાવ્યું હતું કે, લોકસભાની ચૂંટણીની જાહેરાત સાથે […]

મારા માટે તમામ માતા, બહેન અને દીકરી શક્તિનું સ્વરૂપ, અને હું તેમની પુજા કરું છું: PM મોદી

બેંગ્લોરઃ લોકસભા ચૂંટણી પૂર્વે ભાજપા દક્ષિણ ભારતમાં પોતાની પકડને મજબુત કરવાના પ્રયાસ કરી રહી છે. તમિલનાડુ અને કેરલમાં રેલીને સંબોધિત કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેલંગાણા પહોંચ્યા હતા. તેલંગાણામાં જગતિયાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે એક બેઠકને સંબોધિત કરી હતી. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈડી ગઠબંધન ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. તેમણે રાહુલ ગાંધીના શક્તિવાળા […]

લોકસભા ચૂંટણીઃ ઉત્તરપ્રદેશ અને તંલગાણા સાથે મધ્યપ્રદેશમાં પણ બસપા ઉમેદવારો ઉભા રાખશે

લખનૌઃ ઉત્તર પ્રદેશ અને તેલંગાણા બાદ માયાવતીની બહુજન સમાજ પાર્ટીએ મધ્યપ્રદેશમાં લોકસભાની ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. BSP આગામી લોકસભા ચૂંટણીમાં મધ્યપ્રદેશની તમામ 29 બેઠકો પર ઉમેદવારો ઉભા કરશે. આ સાથે મધ્યપ્રદેશમાં ચૂંટણીનો મુકાબલો પણ ત્રિકોણીય બની શકે છે. કોંગ્રેસ સાથે ગઠબંધન દરમિયાન સપાએ મધ્યપ્રદેશની ખજુરાહો બેઠક પરથી ચૂંટણી લડવાની ઓફર કરી હતી, જેને કોંગ્રેસે […]

રાજ્યોના વિકાસ દ્વારા રાષ્ટ્ર વિકાસના મંત્રમાં વિશ્વાસ કરું છુંઃ પીએમ મોદી

બેંગ્લુરઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે તેલંગાણાના સાંગારેડીમાં રૂ. 6,800 કરોડથી વધુના મૂલ્યની બહુવિધ વિકાસ યોજનાઓના શિલાન્યાસ અને રાષ્ટ્રને સમર્પિત કર્યા. આ પ્રોજેક્ટમાં માર્ગ, રેલ, પેટ્રોલિયમ, ઉડ્ડયન અને કુદરતી ગેસ જેવા મુખ્ય ક્ષેત્રોનો સમાવેશ થાય છે. સભાને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું કે કેન્દ્ર સરકાર તેલંગાણાના વિકાસમાં મદદ કરવા માટે સતત કામ કરી રહી છે કારણ કે આજે તેમની રાજ્યની […]

આપણા માટે વિકાસનો અર્થ ગરીબમાં ગરીબ, દલિત, આદિવાસી, પછાત અને વંચિતોનો વિકાસ છે: PM મોદી

આંધ્રપ્રદેશઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​તેલંગાણાના અદિલાબાદમાં રૂ. 56,000 કરોડથી વધુની કિંમતના પાવર, રેલ અને રોડ ક્ષેત્રો સંબંધિત બહુવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટના ઉદ્ઘાટન, રાષ્ટ્રને સમર્પિત અને શિલાન્યાસ કર્યા હતો. સભાને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે આદિલાબાદની જમીન માત્ર તેલંગાણા સાથે જ નહીં પરંતુ સમગ્ર દેશને લગતી વિકાસ યોજનાઓની સાક્ષી બની રહી છે કારણ કે 56,000 કરોડ […]

રાહુલ ગાંધી વાયનાડ બેઠક છોડે તેવી શક્યતા, આ 2 લોકસભા સીટ પર ચૂંટણી લડવાની તૈયારી

નવી દિલ્હી: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આગામી લોકસભા ચૂંટણીમાં કેરળની વાયનાડ બેઠક છોડે તેવી શક્યતા છે. ન્યૂઝ 18ના અહેવાલ પ્રમાણે, સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આ વખતે વાયનાડથી લોકસભા ચૂંટણી લડશે નહીં તેવી ચર્ચા છે. રિપોર્ટ મુજબ, 2024ની લોકસભા ચૂંટણીમાં રાહુલગાંધી બે બેઠકો પરથી ચૂંટણી લડશે. સૂત્રો મુજબ, રાહુલ […]

તેલંગાણાના સીએમ અને ડેપ્યુટી સીએમએ વડાપ્રધાન સાથે મુલાકાત કરી

હૈદરાબાદ:તેલંગાણાના મુખ્યમંત્રી એ. રેવન્ત રેડ્ડી અને નાયબ મુખ્યમંત્રી બી. વિક્રમાર્ક મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા અને તેમને રાજ્યમાં પેન્ડિંગ પ્રોજેક્ટ્સને ઝડપી બનાવવા વિનંતી કરી હતી.અહીં વડા પ્રધાનના સત્તાવાર નિવાસસ્થાન પર યોજાયેલી 30 મિનિટની બેઠકમાં કોંગ્રેસના બંને નેતાઓએ ‘દેવાગ્રસ્ત’ રાજ્ય માટે પડતર કેન્દ્રીય અનુદાનને સાફ કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો. મુખ્યમંત્રી બન્યા […]

તેલંગાણામાં કોવિડના ચાર કેસ નોંધાયા,સરકારે લોકોને સતર્ક રહેવાની કરી અપીલ

દિલ્હી: દેશમાં કોવિડની નવી લહેર દસ્તક આપી રહી છે. તેલંગાણામાં મંગળવારે કોવિડના ચાર કેસ નોંધાયા હતા. આ પછી રાજ્ય સરકારે લોકોને સતર્ક રહેવાની અપીલ કરી છે. તેલંગાણામાં મંગળવારે ચાર કોવિડ કેસ નોંધાયા હતા. રાજ્યના જાહેર આરોગ્ય અને પરિવાર કલ્યાણ નિયામકએ એક નિવેદનમાં જણાવ્યું હતું.ડાયરેક્ટરે પાડોશી રાજ્યોમાં કોવિડ-19ના કેસમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને લોકોને સતર્ક રહેવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code