1. Home
  2. Tag "temple"

Travel: રહસ્યોથી ભરેલું હમ્પીનું વિઠ્ઠલ મંદિર,સ્તંભોમાંથી નીકળે છે સંગીત

ભારત એક એવો દેશ છે, જ્યાં ઘણા વણઉકેલ્યા રહસ્યો અને ઘટનાઓ વિશે સાંભળવા મળશે. આ રહસ્યો એવા છે કે જેને વિજ્ઞાન પણ ઉકેલી શકતું નથી. કર્ણાટકના હમ્પીમાં પણ તમને આવા જ કેટલાક વણઉકેલ્યા રહસ્યો જોવા મળશે. અહીંનું વિઠ્ઠલ મંદિર ભવ્ય કલાનો નમૂનો રજૂ કરે છે. દૂર-દૂરના વિસ્તારોમાંથી લોકો હમ્પીની મુલાકાત લેવા આવે છે. પરંતુ જ્યારે […]

કૈલાસ માનસરોવરની યાત્રા આ મંદિરના દર્શન કર્યા વગર છે અધૂરી

હિન્દુ ધર્મમાં કૈલાશ માનસરોવરની યાત્રાનું ખૂબ જ ધાર્મિક માહાત્મ્ય છે. માનસરોવર કૈલાશ પર્વત પર આવેલો છે. ધાર્મિક ગ્રંથો અને માન્યતા અનુસાર કૈલાશ પર્વતને મેરુ પર્વત તરીકે પણ ઓળખવામાં આવે છે જે બ્રહ્માંડની ધરી છે તેમજ શંકર ભગવાનનું આ મુખ્ય નિવાસસ્થાન છે. અહીંયાં જ દેવી સતીમાનો જમણો હાથ પડ્યો હતો! એટલે જ અહીં એક પાષાણ શિલા […]

મધ્યપ્રદેશનું આ મંદિર કે જ્યાં પ્રસાદના રુપમાં માતાજીને ચપ્પલ ચઢાવામાં આવે છે ,પુત્રી સ્વરુપે માતાથી થાય છે પૂજા

ભોપાલમાં આવેલું છે આ માતાજીનું અનોખું મંદિર જ્યા પ્રસાદમાં ચપ્પલ ચઢાવાય છે આપણે એવનવા મંદિરો વિશે સાંભળ્યું હશે પણ આજે જે મંદિરની વાત કરીએ છે તે સાંભળીને ચોક્કસ તમને નવાઈ તો લાગશે જ મધ્યપ્રદેશમાં આવેલા ભોપલનું આ માતાનું મંદિર છે જેના વિશે આજે આપણે વાત કરીશું. ભોપાલમાં એક અનોખું દેવી મંદિર છે, જ્યાં ભક્તો માતાને […]

મંદિરના દર્શન કરાવશે Bharat Gaurav Tourist Train,આ તારીખથી થશે શરૂ

મુસાફરો માટે સારા સમાચાર પ્રવાસીઓની સુવિધામાં કરાયો વધારો ભારત ગૌરવ ટૂરિસ્ટ ટ્રેન થશે શરુ આ ટ્રેન 31 માર્ચથી થશે શરુ  દિલ્હી : ભારતીય રેલવે વિભાગે પ્રવાસીઓની સુવિધામાં વધારો કર્યો છે.ભારતીય રેલવે આગામી દિવસમાં ભારત અને નેપાળ વચ્ચે સ્પેશિયલ ટૂરિસ્ટ ટ્રેન દોડાવવા જઈ રહી છે. પ્રવાસીઓની સુવિધા માટે ભારતીય રેલવે ભારત અને નેપાળ વચ્ચે સ્પેશિયલ ટૂરિસ્ટ […]

મહેબુબા મુફ્તિએ મંદિરની મુલાકાત લઈને શિવલિંગ ઉપર જળાભિષેક કરતા વિવાદ સર્જાયો

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીએ હિન્દુ મંદિરની મુલાકાત લીધા બાદ શિવલિંગ ઉપર જળાભિષેક કરતા વિવાદ સર્જાયો છે. મુસ્લિમ ધર્મ ગુરુઓએ મહેબુબા મુફતીના આ કાર્યને ઈસ્લામ વિરોધી ગણાવ્યું છે. જ્યારે ભાજપાએ વિરોધ કરીને તેને રાજકીય ખેલ ગણાવ્યાં છે. આમ મહેબુબા મુફ્તિની હિન્દુ મંદિરની મુલાકાતને પગલે રાજકારણ ગરમાયું છે. જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને […]

ભૂલથી પણ ઘરના મંદિરમાં ન રાખો સૂકા ફૂલ, નહીં તો થઈ શકો છો અકાળ મૃત્યુનો શિકાર!

મંદિર એ ઘરનો સૌથી પવિત્ર ભાગ છે, જ્યાં લોકો ન માત્ર પૂજા કરે છે, પરંતુ તેને કેટલીક અથવા અન્ય વસ્તુઓથી સજાવટ પણ કરે છે, આ મંદિરની સુંદરતામાં વધારો કરે છે. પરંતુ કેટલીક વસ્તુઓ એવી છે જે મંદિરમાં રાખવી શુભ નથી. જો તમે વાસ્તુશાસ્ત્રના નિયમોને જોશો તો તમને ખબર પડશે કે ઘરના દરેક ભાગમાં ખાસ સંકેતો […]

જયપુરઃ ગાયના છાણથી બનેલું 35 ફૂટનું અનોખું મંદિર,હજાર વર્ષ સુધી નહીં બગડે મૂર્તિ

રાજસ્થાનના જયપુરમાં ગાયના છાણ અને માટીથી બનેલી ઉત્તરમુખી હનુમાનજીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે.તેની ઉંચાઈ 35 ફૂટ છે અને તેની સ્થાપના મહાલક્ષ્મી નારાયણ ધામ મંદિર પરિસરમાં કરવામાં આવી છે.સંકટ મોચન ગોબરીયા હનુમાનજીની મૂર્તિનું ગત 24મી જાન્યુઆરીએ અભિષેક કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત 20 ફૂટ લાંબુ અને 20 ફૂટ પહોળું ગર્ભગૃહ પણ બનાવવામાં આવ્યું છે.આખા મંદિર […]

આ ધાતુની મૂર્તિને મંદિરમાં ન રાખો,નહીં તો ઘરમાં નકારાત્મકતા વધશે

બધા ભારતીય ઘરોમાં ચોક્કસપણે મંદિર હોય છે, મંદિરમાં દેવી-દેવતાઓની મૂર્તિઓ રાખવામાં આવે છે.ઘરના મંદિરમાં ખોટી ધાતુની મૂર્તિ રાખવાથી તમારા જીવનમાં ઘણી સમસ્યાઓ આવી શકે છે.આ કારણે તમને પૂજાનું શુભ ફળ મળતું નથી.તો આવો અમે તમને જણાવીએ કે મંદિરમાં કઈ પ્રકારની ધાતુની મૂર્તિ રાખવી શુભ માનવામાં આવતી નથી. આ ધાતુની મૂર્તિ છે અશુભ ઘરના મંદિરમાં લોખંડ, […]

વિશ્વનું એકમાત્ર મંદિર કે જ્યાં ભગવાન શ્રીકૃષ્ણ રાધાજી સાથે નહીં પરંતુ મીરાબાઈ સાથે બિરાજે છે,જાણો આ મંદિરનો ઈતિહાસ

આપણા દેશમાં ભગવાન કૃષ્ણના ઘણા મંદિરો છે.તે બધાનું અલગ-અલગ ઐતિહાસિક મહત્વ છે.પરંતુ હિમાચલ પ્રદેશના નુરપુરના પ્રાચીન કિલ્લાના મેદાનમાં આવેલું ભગવાન શ્રી બ્રિજરાજ સ્વામીજીનું આ મંદિર ખૂબ જ ખાસ  છે.આખી દુનિયામાં આ એકમાત્ર એવું મંદિર છે,જ્યાં શ્રી કૃષ્ણની મૂર્તિ મીરાબાઈની સાથે સ્થાપિત છે. શ્રી કૃષ્ણ અને મીરાબાઈની મૂર્તિ એટલી અલૌકિક અને આકર્ષક છે કે  વિશ્વભરમાંથી લાખો […]

ભગવાન ધનવંતરીને સમર્પિત છે આ પ્રખ્યાત મંદિરો,ધનતેરસના દિવસે જરૂરથી કરો દર્શન  

ધનતેરસના દિવસે ભગવાન ધન્વંતરીની પૂજા કરવામાં આવે છે.તેમને ભગવાન વિષ્ણુનો અવતાર અને આયુર્વેદિક દવાના દેવતા પણ માનવામાં આવે છે. ધનતેરસને ભગવાન ધન્વંતરીની જન્મજયંતિ તરીકે ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન ધનવંતરી ધનતેરસના દિવસે અમૃત કલશ લઈને સમુદ્રમાંથી બહાર આવ્યા હતા. ધનતેરસના દિવસે તમે ભગવાન ધન્વંતરીના મંદિરમાં જઈ શકો છો. આવો જાણીએ કયા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code