Breaking news: કાશ્મીરમાં જવાનોની બસ પર આતંકી હુમલો, 14 જવાન ઘાયલ, 3 શહીદ
જમ્મૂ કાશ્મીરમાં આતંકી હુમલો આતંકીઓએ સેનાની બસ પર કર્યો આતંકી હુમલો આ આતંકી હુમલામાં 10 જવાનો ઇજાગ્રસ્ત નવી દિલ્હી: જમ્મૂ કાશ્મીરમાં વધુ એક આતંકી હુમલો થયો છે. શ્રીનગરમાં સેનાની બસ જઇ રહી હતી ત્યારે આતંકીઓએ હુમલો કર્યો હતો. આ આતંકી હુમલામાં ઓછામાં ઓછા 14 જવાનો ઇજાગ્રસ્ત થયા છે અને 3 જવાન શહીદ થયા છે. શ્રીનગરની […]


