1. Home
  2. Tag "terrorist attack"

જમ્મૂ કાશ્મીર: સોપોરમાં નગર પરિષદની ઑફિસ પર આતંકી હુમલો, કાઉન્સિલરનુ મોત, પોલીસકર્મી શહીદ

જમ્મૂ કાશ્મીરના બારામુલા જીલ્લામાં નગર પરિષદની ઓફિસ પર આતંકી હુમલો આ આતંકી હુમલામાં એક કાઉન્સિલરનું મોત અને એક પોલીસકર્મી થયા શહીદ નગર પરિષદની ઓફિસમાં કાઉન્સિલરોની બેઠક દરમિયાન આ આતંકી હુમલો થયો નવી દિલ્હી: જમ્મૂ કાશ્મીરના બારામુલા જીલ્લાના સોપોરમાં આતંકીઓએ નગર પરિષદની ઓફિસ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં એક કાઉન્સિલરનું મોત થયું છે. આ હુમલામાં […]

શ્રીનગરના લાવાપોરમાં CRPFની ટૂકડી પર આતંકી હુમલો, 2 જવાન શહીદ, અન્ય 2 ઇજાગ્રસ્ત

શ્રીનગરના લાવાપોર વિસ્તારમાં CRPFની ટૂકડી પર આતંકી હુમલો આ આતંકી હુમલામાં CRPFના બે જવાન શહીદ થયા આ હુમલામાં 2 જવાન ઇજાગ્રસ્ત પણ થયા નવી દિલ્હી: લાવાપોરા વિસ્તારમાં ગુરુવારે બપોરે આતંકીઓએ CRPFની પેટ્રોલિંગ ટૂકડી પર હુમલો કરતા 2 જવાન શહીદ થયા છે. પ્રાપ્ત વિગતો અનુસાર, શ્રીનગરમાં CRPFની પેટ્રોલિંગ પાર્ટી પર આતંકી હુમલો થયો છે. આ હુમલો […]

પંજાબમાં પાકિસ્તાન મોટા આતંકવાદી હુમલા કરાવે તેવો ખતરો, ગુપ્તચર એજન્સીનો રિપોર્ટ

દિલ્હીઃ પંજાબમાં પાકિસ્તાન સરહદ પાસે છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાન દ્વારા ડ્રોનની મદદથી હથિયારો પહોંચાડવાના કાવતરાનો પર્દાફાશ થયો છે. બીજી તરફ પંજાબમાં ખાલિસ્તાની ફરીથી સક્રીય થયા હોવાનું અને આતંકવાદીઓના સંપર્કમાં હોવાનું મનાઈ રહ્યું છે. દરમિયાન પાકિસ્તાનની જાસુસી એજન્સી આઈએસઆઈ પંજાબમાં મોટા પાયે આતંકવાદી હુમલો કરાવે તેવી શકયતા ગુપ્તચર એજન્સીએ વ્યક્ત કરી છે. જેથી પંજાબ પોલીસ અને […]

પુલવામામાં 30 જવાનો શહીદ, ભારતની ગર્જના શહાદતનો લેવાશે બદલો

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં ગુરુવારે બપોરે મોટો આતંકવાદી હુમલો થયો છે. આ હુમલામાં સુરક્ષાદળોના 30 જવાનો શહીદ થયા છે. આ હુમલા બાદ રાજકીય પક્ષો દ્વારા આકરી પ્રતિક્રિયા આવવાની શરૂઆત થઈ ચુકી છે. કેન્દ્રીય પ્રધાન અને ભૂતપૂર્વ સેનાધ્યક્ષ જનરલ વી. કે. સિંહે કહ્યુ છે કે શહીદોના લોહીના એક-એક ટીપાનો બદલો લેવામાં આવશે. તેમણે કહ્યુ છે કે તેઓ આ […]

પ્રજાસત્તાક દિવસે કાશ્મીરમાં બે આતંકી હુમલા, ચાર આતંકીઓ ઠાર

જમ્મુ-કાશ્મીરમાં પ્રજાસત્તાક દિને સુરક્ષાદળોએ આતંકવાદીઓના નાપાક મનસૂબાઓને નાકામ કરવામાં સફળતા મેળવી છે. પુલવામા અને શ્રીનગરમાં બે અલગ-અલગ અથડામણોમાં ચાર આતંકવાદીને સુરક્ષાદળોએ મોતને ઘાટ ઉતાર્યા છે. પુલવામામાં શનિવારે આતંકવાદીઓએ સીઆરપીએફના કેમ્પ પર અચાનક હુમલો કર્યો હતો. મીડિયા અહેવાલ મુજબ, સુરક્ષાદળોએ પુલવામાના પમ્પોર ખાતેના એન્કાઉન્ટરમાં બે આતંકીઓને ઠાર કરવામાં સફળતા મેળવી છે. પુલવામામાં શનિવારે સવારે સીઆરપીએફ કેમ્પ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code