મણિપુરમાં સેનાની કાર્યવાહીઃ એક ઉગ્રવાદી ઠાર, આતંકી ઠેકાણા અને બંકરો ધ્વસ્ત
ઇમ્ફાલ, 18 જૂન 2026: મણિપુરમાં ભારતીય સેના અને આસામ રાઇફલ્સે એક સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ઉગ્રવાદી સંગઠનના અડ્ડાઓને સંપૂર્ણપણે ધ્વસ્ત કરી દીધા છે. આ ભીષણ કાર્યવાહીમાં એક ઉગ્રવાદી માર્યો ગયો છે, જ્યારે તેના અન્ય સાથીદારો ગીચ જંગલોનો લાભ ઉઠાવીને નાસી જવામાં સફળ રહ્યા હતા. સુરક્ષા દળોએ ૧૬ જૂન ૨૦૨૬ના રોજ ચુરાચાંદપુર જિલ્લાના હેંગલેપ સબ-ડિવિઝનના અત્યંત […]


