1. Home
  2. Tag "terrorist incidents"

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ઘટનાઓમાં 168 ટકાનો ઘટાડોઃ અનુરાગ ઠાકુર

નવી દિલ્હીઃ ભારત સરકારનું નીતિ વિષયક કેન્દ્ર ‘આતંકવાદ સામે ઝીરો ટોલરન્સ’ છે. સરકારે UAPAને મજબૂત કરીને કાયદાકીય મોરચે કામ કર્યું છે, તે જ સમયે તેણે અમલીકરણ સ્તરે પણ પગલાં લીધાં છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (સુધારા) અધિનિયમ દાખલ કરીને રાષ્ટ્રીય તપાસ એજન્સીને ખરેખર સંઘીય માળખું આપીને અને આ પગલાંની સામૂહિક અસર આતંકવાદની ઇકોસિસ્ટમને નબળી પાડતી રહી […]

જમ્મુ-કાશ્મીરમાં આર્ટીકલ 370 દૂર કરાયાને 3 વર્ષ પુરાઃ આતંકવાદી ઘટનાઓમાં ઘટાડો

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાંથી 3 વર્ષ પહેલા આર્ટીકલ 370 દૂર કરવામાં આવી હતી. એટલું જ નહીં જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ એમ બે કેન્દ્ર શાસિત રાજ્યોની સ્થાપના કરાઈ હતી. આ ત્રણ વર્ષના સમયગાળામાં જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ઘટના ઘટવાની સાથે લો એન્ડ ઓર્ડરની ઘટનામાં કોઈ પણ નાગરિક કે જવાનનું મોત થયું નથી. એટલું જ નહીં આતંકવાદી ઘટનાઓમાં પણ મૃત્યુની સંખ્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code