અમદાવાદ એરપોર્ટ ઉપર વિદેશી પ્રવાસીઓનું ટેસ્ટીંગઃ 400થી પ્રવાસીઓ વિદેશથી આવ્યાં
અમદાવાદ : આફ્રિકન દેશમાં કોરોનાનો નવો વેરિયેન્ટ જોવા મળતા ખળભળાટ મચી ગયો છે. તેમજ કેન્દ્ર સરકારે વિવિધ રાજ્ય સરકારોને સતર્ક રહેવા તાકીદ કરી હતી. અમદાવાદ એરપોર્ટ ઉપર વિદેશથી આવતા પ્રવાસીઓના આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન અમદાવાદ એરપોર્ટ ઉપર વિદેશથી 400 જેટલા પ્રવાસીઓ આવ્યાં હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર કોરોનાના નવા વેરિઅન્ટ […]


