1. Home
  2. Tag "Testing"

ગુજરાત: આપત્તિ વખતે કટોકટી સંદેશાવ્યવહારને પહોંચાડવા માટે સેલ બ્રોડકાસ્ટ એલર્ટ સિસ્ટમનું પરીક્ષણ કરાશે

અમદાવાદઃ ગુજરાત LSA, દૂરસંચાર વિભાગ દ્વારા જાહેરાત  કરવામાં આવી રહી છે કે, નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી સહયોગથી, તે, ગુજરાત, દાદરા નગર હવેલી, દમણ  દિવ અને તેની નજીકના વિસ્તારોમાં તા.16-10-2023 (સોમવાર) ના રોજ સેલ બ્રોડકાસ્ટ એલર્ટ સિસ્ટમનું ટેસ્ટિંગ કરશે. આ પરીક્ષણ, આપત્તિઓ દરમિયાન કટોકટીના સંદેશાવ્યવહારને પહોંચાડવા અને આપણા મૂલ્યવાન નાગરિકોની સલામતી અને સુખાકારીને સુનિશ્ચિત કરવા માટે […]

અમદાવાદમાં નાગરિકોની સલામતી માટે સેલ બ્રોડકાસ્ટ એલર્ટ સિસ્ટમનું ટેસ્ટિંગ કરાશે

ગાંધીનગરઃ ગુજરાત LSA, દૂરસંચાર વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવી રહી છે કે, નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અને ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના સહયોગથી તે અમદાવાદ અને તેની નજીકના વિસ્તારોમાં તા.29-8-2023 (મંગળવાર) ના રોજ સેલ બ્રોડકાસ્ટ એલર્ટ સિસ્ટમનું ટેસ્ટિંગ કરશે. આ પરીક્ષણ આપત્તિઓ દરમિયાન કટોકટીના સંદેશાવ્યવહારને વધારવા અને આપણા મૂલ્યવાન નાગરિકોની સલામતી અને સુખાકારીને સુનિશ્ચિત કરવા માટે […]

કારના ટેસ્ટિંગની દર 3 મહિને સમીક્ષા કરાશે, આ વર્ષથી ક્રેશ ટેસ્ટ ભારતીય ધોરણો પર થશે

ભારતીય નામકોના આધાર પર કારોના ક્રેશ ટેસ્ટને લઈને આ વર્ષથી 1 ઓક્ટોબરથી લાવવામાં આવી રહેલા ભારત ન્યૂ કાર એસેસમેન્ટ પ્રોગ્રામ એટલે બીએનસીએપી પર અમલની દર ત્રણ મહિને સમીક્ષા કરવામાં આવશે. આ માટે, કેન્દ્ર સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલી પ્રક્રિયા અનુસાર, એક સ્થાયી સમિતિ ઉપરાંત, બે પેટા સમિતિઓ પણ આ કાર્યક્રમના અમલીકરણ પર દેખરેખ રાખશે અને […]

ઓસામા બિન લાદેને પોતાના શ્વાન ઉપર રાસાયણિક હથિયારોનું પરીક્ષણ કર્યાનો ચોંકાવનારો ઘટસ્ફોટ

નવી દિલ્હીઃ અમેરિકા દ્વારા માર્યા ગયેલા વિશ્વના સૌથી ખતરનાક આતંકવાદી ઓસામા બિન લાદેનના પુત્ર ઉમર બિન લાદેને તેના પિતા સાથે જોડાયેલા કેટલાક ખુલાસા કર્યા છે. તેણે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે તેના પિતા ઓસામા તેને આતંકવાદી બનાવવા માંગતા હતા, જ્યારે ઉમર નાનો હતો ત્યારે ઓસામાએ તેને અફઘાનિસ્તાનમાં બંદૂકની ટ્રેનિંગ આપી હતી. ઓસામા બિન લાદનનો સૌથી મોટો […]

આત્મનિર્ભર ભારતઃ મંકીપોક્સના ટેસ્ટિંગ માટે સ્વદેશી બનાવટની RTPCR કીટનો કરાશે ઉપયોગ

નવી દિલ્હીઃ દેશમાં કોરોના મહામારી વચ્ચે મંકીપોક્સ વાયરસે લોકોમાં ભય ફેલાવ્યો છે. દુનિયાના અનેક દેશમાં મંકીપોક્સ વાયરસના કેસ ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે અને ભારતમાં પણ મંકીપોક્સના કેસ સામે આવતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. જો કે, કોરોના બાદ હવે ભારતીય મેડિકલ ક્ષેત્રએ વધુ એક સફળતા હાંસલ કરી છે. આ વાયરસનો ટેસ્ટ કરવા માટે […]

ગુજરાતમાં વાહનોના ફિટનેસ ટેસ્ટિંગ માટે PPP ધોરણે સ્ટેશનો સ્થાપવામાં ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બનશે

અમદાવાદઃ જુના વાહનોથી પ્રદુષણ વધતું હોવાને લીધે કેન્દ્ર સરકાર દ્વારા પોલીસી બનાવવામાં આવી છે. જેમાં વાહનોની ફીટનેશ કામગીરીમાં કેન્દ્ર સરકારની જોગવાઇઓનો અમલ કરવાની સુચના આપવામાં આવી છે. કેન્દ્ર સરકારની ગાઈડલાઈનનું સંપૂર્ણપણે પાલન કરવામાં ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બનશે.. રાજ્યના વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદીએ પીપીપી મોડલ આધારિત પોલીસી જાહેર કરી છે. રાજ્યના વાહન વ્યવહાર મંત્રી […]

ચીનના શાંધાઈમાં કોરોના વિસ્ફોટઃ ટેસ્ટીંગ માટે સેનાના જવાનોની મદદ લેવાઈ

નવી દિલ્હીઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશો છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીને સામે લાંબી લડાઈ લડી રહ્યાં છે. દરમિયાન ચીનના શંધાઈમાં ફરી એકવાર કોરોનાએ માથુ ઉચક્યું છે. શંધાઈમાં કોરોના બોમ્બ ફુટ્યો હોય તેમ એક જ દિવસમાં આઠ હજાર જેટલા પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. બીજી તરફ ચીનમાં પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે અભિયાન શરૂ કરવામાં […]

કોરોનાઃ અમદાવાદમાં 80 અર્બન હેલ્થ સેન્ટર ઉપર ટેસ્ટિંગની વ્યવસ્થા, ટેસ્ટ પોઝિટીવીટી દર વધ્યો

અમદાવાદઃ ગુજરાતમાં ફરી એકવાર કોરોનાએ માથુ ઉચક્યું છે અને છેલ્લા કેટલાક દિવસથી કોરોના પોઝિટિવ કેસમાં ચિંતાજનક રીતે વધારો થયો છે. મેગાસિટી અમદાવાદમાં જ 10 દિવસમાં ત 150 જેટલા પોઝિટિવ કેસ નોંધાતા મનપા તંત્ર એકશનમાં આવ્યું છે. તેમજ પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે ટેસ્ટીંગમાં વધારો કરવામાં આવ્યો છે. શહેરમાં લગભગ 80 જેટલા અર્બન હેલ્થ સેન્ટર ઉપર […]

અમદાવાદ એરપોર્ટ ઉપર વિદેશી પ્રવાસીઓનું ટેસ્ટીંગઃ 400થી પ્રવાસીઓ વિદેશથી આવ્યાં

અમદાવાદ : આફ્રિકન દેશમાં કોરોનાનો નવો વેરિયેન્ટ જોવા મળતા ખળભળાટ મચી ગયો છે. તેમજ કેન્દ્ર સરકારે વિવિધ રાજ્ય સરકારોને સતર્ક રહેવા તાકીદ કરી હતી. અમદાવાદ એરપોર્ટ ઉપર વિદેશથી આવતા પ્રવાસીઓના આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન અમદાવાદ એરપોર્ટ ઉપર વિદેશથી 400 જેટલા પ્રવાસીઓ આવ્યાં હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર કોરોનાના નવા વેરિઅન્ટ […]

કોરોના મહામારીઃ રાજકોટમાં વિદેશથી આવેલા 51 પ્રવાસીઓનું ટેસ્ટીંગ કરાશે

અમદાવાદઃ કોરોનાના નવા વેરિયન્ટ ઓમીક્રોનને પગલે સમગ્ર દેશમાં ભયનો માહોલ ઉભો થયો છે. ગુજરાત સરકારે નવા વેરિયેન્ટને પગલે એરપોર્ટ ઉપર વિદેશથી આવતા પ્રવાસીઓનું કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યું છે. દરમિયાન રાજકોટમાં મહાનગરપાલિકાએ વિદેશથી આવેલા 51 પ્રવાસીને ટ્રેક કરવામાં આવી રહ્યાં છે. પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ દ્વારા રાજકોટ મહાનગરપાલિકાને 51 પ્રવાસીઓની યાદી મોકલવામાં આવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code