1. Home
  2. Tag "Testing"

અમદાવાદમાં કોરોનાના કેસ વધતા ફરીવાર ટેસ્ટિંગ માટેના ડોમ ઊભા કરાયા

અમદાવાદ:  દિવાળીના તહેવારો દરમિયાન લોકોએ વધુ છૂટછાટ લઈને કોરોનાને ભૂલી જતાં હવે અમદાવાદ સહિત શહેરોમાં કોરોનાના વધતા જતાં કેસને લઈને આરોગ્યવિભાગનું તંત્ર એલર્ટ બન્યું છે. પોલીસે પણ માસ્ક પહેર્યા વિના ફરતા લોકો સામે કડક કાર્યવાહી કરવાનું નક્કી કર્યું છે. બીજી બાજુ અમદાવાદમાં કોરોનાના કેસ વધતા AMC દ્વારા પાછા કોરોના ટેસ્ટિંગ ડોમ ફરીથી ઉભા કરાયા કરવામાં […]

અમદાવાદમાં ભૂગર્ભ જળ ઉંચા લાવવા વોટર હાર્વેસ્ટિંગ વેલની ચકાસણી કરશે

અમદાવાદઃ શહેરમાં રોજબરોજ વસતીમાં વધારો થઈ રહ્યો છે. રોજગાર-ધંધા માટે અનેક લોકો અમદાવાદમાં આવીને વસવાટ કરી રહ્યા છે. ત્યારે લોકોને પ્રાથમિક સુવિધા મળી રહે તે માટે મ્યુનિ.કોર્પોરેશને પ્રયાસો હાથ ધર્યા છે. શહેરમાં પાણીના તળ પણ ઊંડા ઊતરતા જાય છે. ત્યારે મ્યુનિ.એ જમીનમાં પાણીના ભુગર્ભ તળ ઉંચા આવે તે માટે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. ટાઉન પ્લાનિગ […]

જેલમાં બંધ કેદીઓના ટીબી સહિતની બીમારીને લઈને દર છ મહિને કરાશે જરૂરી ટેસ્ટ

અમદાવાદઃ ગુજરાતની વિવિધ જેલમાં ચોરી, હત્યા અને લૂંટ સહિતના ગંભીર ગુનાના આરોપીઓ સજા કાપી રહ્યાં છે. દરમિયાન તાજેતરમાં જ સુરતની સેન્ટ્રલ જેલમાં ટીબીના અનેક કેસ આવ્યાં હતા. જેના પગલે નેશનલ હ્યુમન રાઈટ્સ કમિશનએ ગુજરાત સરકાર અને જેલના વડાઓને દર છ મહિને કેદીઓનો ટીબી અને એચઆઈવી ટેસ્ટ કરવા ભલામણ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર  જેલમાં ટીબી […]

DRDO નિર્મિત સબસોનિક ક્રૂઝ મિસાઇલ ‘નિર્ભય’નું કરાયું સફળ પરીક્ષણ, આ છે ખાસિયત

DRDOની વધુ એક સિદ્વિ સબસોનિક ક્રૂઝ મિસાઇલ નિર્ભયનું કર્યું સફળ પરીક્ષણ આ મિસાઇલ પરમાણુ બોમ્બ લઇ જવા માટે પણ છે સક્ષમ નવી દિલ્હી: ભારતની સંરક્ષણ સંસ્થા ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશને સિદ્વિ હાંસલ કરી છે. સંસ્થાએ ઓરિસ્સા તટ પર ચાંદીપુરમાં ઇન્ટિગ્રેટેડ ટેસ્ટિંગ રેન્જમાં સબસોનિક ક્રૂઝ મિસાઇલ નિર્ભયનું સફળ પરિક્ષણ કર્યું છે. 1000 કિલોમીટર સુધીનો માર […]

NEERIના વૈજ્ઞાનિકોએ કોવિડ-19ના પરીક્ષણ માટે સલાઈન ગાર્ગલ RT-PCR પદ્ધતિ વિકસાવી

દિલ્હીઃ કોવિડ-19ની મહામારી ફાટી નીકળી છે ત્યારથી ભારતે તેના પરિક્ષણ કરવાના માળખામાં તથા ક્ષમતમાં વિવિધ પ્રયાસો સાથે વૃદ્ધિ કરી છે. સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ કાઇન્સિલ (સીએસઆઈઆર) હેઠળના નેશનલ એનવાયર્મેન્ટલ એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (NEERI)ના નાગપુર સ્થિત વૈજ્ઞાનિકોએ કોવિડ-19 પરિક્ષણના સેમ્પલ માટે ‘સલાઇન ગાર્ગલ (કોગળા) આરટી-પીસીઆઈ પદ્ધતિ’ વિકસાવી છે. NEERIના એનવાયર્મેન્ટલ વાયરોલોજી સેલના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડૉ. ક્રિષ્ણા […]

કોરોના સંકટઃ વડાપ્રધાને ટેસ્ટિંગ, ટ્રેકિંગ, ટ્રીટમેન્ટ અને આઈસોલેશન પર જોર આપવા કરી તાકીદ

દિલ્હીઃ ભારતમાં કોરોના મહામારીની બીજી લહેરે હાહાકાર મચાવ્યો છે. એટલું જ નહીં બીજી લહેરમાં શહેરોની સાથે ગ્રામીણ વિસ્તારમાં પણ કોરોનાનું સંક્રમણ પ્રસર્યું છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના પ્રભાવિત દેશમાં 46 જિલ્લાના કલેકટરો સાથે વીડિયો કોન્ફરન્સીંગના માધ્યમથી વાત કરી હતી. વડાપ્રધાને ટેસ્ટિંગ, ટ્રેકિંગ, ટ્રીટમેન્ટ અને આઈસોલેશન પર જોર આપવું જરૂરી હોવાનું જણાવ્યું હતું. આ બેઠકમાં […]

COVIRAP

(મિતેષ સોલંકી) COVIRAP એક આરોગ્ય સંબંધિત ઉત્પાદન છે જે IIT, ખડગપુર દ્વારા તાજેતરમાં વિકસાવવામાં આવ્યું છે અને હવે વ્યાપારી ધોરણે થોડા સમયમાં બજારમાં પણ મળશે. આ મશીન માત્ર COVID-19નું પરીક્ષણ કરવામાં માટે જ નહીં પરંતુ બીજા વાહક આધારિત રોગ જેવા કે ઇન્ફલુએંઝા, મેલરિયા, ટીબી, જાપાનીઝ એનસીફેલાઇટીસ વગરેનું પણ પરીક્ષણ કરી શકે છે. COVIRAP દ્વારા પરીક્ષણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code