1. Home
  2. Tag "The state’s happiness and prosperity"

CM ભૂપેન્દ્ર પટેલે પ્રભુ જગન્નાથજીના ચરણોમાં શીશ ઝુકાવી રાજ્યની સુખ-સમૃદ્ધિ માટે કરી મંગલ કામના

અમદાવાદ, 16 જુલાઈ 2026: પવિત્ર અષાઢી બીજના મંગલમય અવસરે સમગ્ર ગુજરાતમાં ભક્તિ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. અમદાવાદની 149મી ઐતિહાસિક રથયાત્રાના ભવ્ય પ્રારંભ વેળાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમસ્ત નગરજનો અને ભક્તોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. સીએમ પટેલે આ પાવન પર્વે ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીના ચરણોમાં વંદન કરી રાજ્યના પ્રત્યેક નાગરિકના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code