અમદાવાદમાં સાયન્સ સિટીથી થોળ અને વૈષ્ણોદેવી સર્કલ સુધી વધુ એક હેલિકોપ્ટર રાઈડ્સ શરૂ કરાશે
અમદાવાદઃ શહેરીજનો અને બહારગામથી આવતા પ્રવાસીઓ શહેરનો એરિયલ-વ્યુનો નજારો માણી શકે તે માટે સાબરમતી રિવરફ્રન્ટથી સાબરમતી ક્રિકેટ સ્ટેડિયમ સુધીના જોય રાઈડ શરૂ કરવામાં આવી છે. તેને સારો પ્રતિસાદ મળતા હવે માર્ચ 2022થી સાયન્સસિટીથી થોળ અને અદાણી શાંતિગ્રામ(વૈષ્ણોદેવી સર્કલ) તરફની જોય રાઈડ શરૂ કરવામાં આવે તેવી શક્યતા છે. એરોટ્રાન્સ એર ચાર્ટર સર્વિસ પૂરી પાડતી કંપનીના સૂત્રોએ […]