અમદાવાદના શહેરીજનોને હવે થોળના પક્ષી અભ્યારણ્ય સુધી સિટીબસ સેવાનો લાભ મળશે
અમદાવાદઃ શહેરીજનો માટે થોળ અભ્યારણ્ય સુધીનો સિટીબસનો રૂટ્સ શરૂકરવામાં આવ્યો છે. સિટીબસ શહેરના ખુણે ખુણા સુધી ફરતી હોય છે પરંતુ આ બસના 51 નંબરના રૂટ કે જે લાલદરવાજાના મુખ્ય બસ સ્ટેન્ડથી રાંચરડા સુધીનો હતો તેને હવે છેક કડી તાલુકાના થોળના હરવા-ફરવાના સ્થળ સુધી લંબાવવામાં આવ્યો છે. એટલે કે હવે શહેરીજનો અને શહેરની મુલાકાતે આવેલા મહેમાનો થોળના […]