એક ભારત – શ્રેષ્ઠ સુવિકસીત ભારત : 2047ના મિશનને સાકાર કરવા સ્વામી વિવેકાનંદજીના પ્રેરક વિચારો આજે પણ પ્રાસંગિક
“એક ભારત – શ્રેષ્ઠ સુવિકસીત ભારત: 2047ના મિશનને સાકાર કરવું હશે તો આપણે આજે પણ સ્વામી વિવેકાનંદજીના આર્ષવાણીયુક્ત પ્રેરક ઉદ્બોધનને પુનઃ આત્મસાત કરવું જ રહ્યું” આવા પ્રેરક શબ્દોથી ઉદ્બોધન કરતા, રાષ્ટ્રધર્મ પ્રતિષ્ઠાનના મહામંત્રી-ઓજસ્વી યુવા આગેવાન ઋત્વિ પટેલે ઉમેર્યુ કે, ” 1893માં અમેરિકામાં યોજાયેલ વિશ્વ ધર્મ પરિષદના યશસ્વી ઉદ્બોધન પછી સ્વામી વિવેકાનંદજીએ 1897માં સ્વદેશાગમન કર્યુ. 14 […]