અણુબોમ્બની ધમકી આપનારી પાકિસ્તાનની મહિલા મંત્રીએ કર્યો લુલો બચાવ
નવી દિલ્હી: ભારતને પરમાણુ યુદ્ધની ધમકી આપ્યાના એક દિવસ પછી, પાકિસ્તાનના મંત્રી શાઝિયા મારીએ ફરીથી તેના દેશના વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટોની વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામેની વાંધાજનક ટિપ્પણીનો બચાવ કર્યો છે. આતંકવાદની સામેની લડાઈમાં ભારત કરતા પાકિસ્તાને વધુ બલિદાન આપ્યાનો બચાવ કર્યો હતો. શાઝિયા મારીએ એમ પણ કહ્યું કે “પાકિસ્તાન એક જવાબદાર પરમાણુ રાજ્ય છે.” […]