અમદાવાદના શાહપુરમાં ત્રણ જર્જરિત મકાનો ધડાકા સાથે તૂટી પડ્યા, કોઈ જાનહાની નહીં
અમદાવાદ, 12 ઓગસ્ટ 2026 : Three dilapidated houses collapsed in Shahpur શહેરના શાહપુરમાં લાલુભાઈની પોળમાં ત્રણ જર્જરિત મકાનો પત્તાના મહેલની જેમ તૂટી પડતા અફરા-તફરી મચી ગઈ હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આ બનાવની જાણ છતાં AMC અને પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. અને મકાનોનો કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરવામાં […]


