1. Home
  2. Tag "three killed"

જામનગર-જોડિયા હાઈવે પર કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં ત્રણના મોત, એકને ગંભીર ઈજા

જામનગરઃ ગુજરાતમાં રોજબરોજ રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. ભૂજ-ભચાઉ હાઈવે પર સર્જાયેલા અકસ્માત બાદ વધુ એક અકસ્માત જામનગર-જોડિયા હાઈવે પર સર્જાયો હતો. કાર અને ટ્રક વચ્ચે સર્જાયેલા અકસ્માતના બનાવમાં ત્રણનો ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા. જ્યારે એકને ગંભીર ઈજા થતાં સારવાર માટે જામનગરની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ અકસ્માતના બનાવની જાણ થતાં પોલીસ અને 108 […]

ભાવનગરના વરતેજ-બુધેલ રોડ પર લાખણકા પાસે પુલ પરથી ઘઉંનું થ્રેસર પડતા ત્રણના મોત

ભાવનગરઃ ગોહિલવાડ પંથકમાં હાલ ઘઉંની સીઝન ચાલતી હોવાથી છેક પંજાબથી ઘઉંના થ્રેસર લઈને ઘઉં કાઢવા માટે અનેક લોકો આવ્યા છે. ત્યારે વરતેજ-બુધેલ રોડ પર લાખણકા ગામના ડેમ સામે જર્જરિત પુલ પરથી થ્રેસર પસાર થઈ રહ્યું હતું ત્યારે તેના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા થ્રેસર પુલ નીચે ખાબકીને પાણીમાં પડતા પંજાબના ત્રણ યુવાનોના ઘટના સ્થળે મોત […]

સુરેન્દ્રનગરમાં મુળી-સરલા રોડ પર ડમ્પર પાછળ કાર ઘૂંસી જતાં પતિ-પત્ની સહિત ત્રણનાં મોત

સુરેન્દ્રનગરઃ ગુજરાતમાં રોજબરોજ રોડ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. જેમાં જિલ્લામાં વધુ એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો. મૂળી-સરલા રોડ પર કોલસા ભરેલા ડમ્પર પાછળ કાર ઘૂસી ગઈ હતી. તેથી કારમાં સવાર  પતિ-પત્ની અને પૂત્રના મોત નિપજ્યા હતા. જ્યારે એક વ્યક્તિને ઈજાઓ થઈ હતી. અકસ્માતના આ બનાવમાં એક બાળકનો આબાદ બચાવ થયો હતો. સુરેન્દ્રનગર જિલ્લાના મુળી […]

કચ્છના અંજાર નજીક સ્ટીલ કંપનીમાં આગ લાગતા 7 શ્રમિકો ગંભીરરીતે દાઝી ગયા, ત્રણના મોત

ભૂજઃ  કચ્છના અંજાર વિસ્તારમાં આવેલી એક સ્ટીલ કંપનીની ભઠ્ઠી ઉભરાઈ જતા આગ ફાટી નિકળી હતી. એકાએક આગ લાગતા શ્રમિકોમાં દોડધામ મચી ગઈ હતી. આ બનાવમાં સાત જેટલા શ્રમિકો દાઝી ગયા હતા. જેમાં 4 વ્યક્તિની હાલત વધુ ગંભીર હોવાથી અમદાવાદ ખાતે વધુ સારવાર માટે લઈ રિફર કરવામાં આવ્યાં હતાં. તેમાંથી એક વ્યક્તિનું રસ્તામાં મોત નિપજ્યું હતું. […]

દહેગામ-બાયડ હાઈવે પર પૂરફાટ ઝડપે આવેલા ટેન્કરે બાઈકને ટક્કર મારતા ત્રણના મોત

ગાંધીનગરઃ  રાજ્યમાં રોડ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. જેમાં દહેગામ-બાયડ હાઈવે પર વધુ એક અકસ્માત સર્જાયો હતો. ટેન્કરની ટક્કરથી બાઈક સવાર બે સગા ભાઈઓ સહિત ત્રણના અકાળે મોત નિપજ્યા હતા. ત્રણેય બાઈક સવાર દિપેશ્વરી માતાના મંદિરે દર્શનાર્થે જઈ રહ્યા હતા. આ દરમિયાન બાયડ તરફથી આવતા ટેન્કરના ચાલકે બાઈકને ટક્કર મારી હતી. આ બનાવના પગલે રખિયાલ […]

ગારીયાધાર નજીક કપાસ ભરેલી ટ્રક પલટી જતાં ત્રણ શ્રમિકોના મોત, ચાર મજુરોને ઈજા

ભાવનગરઃ રાજ્યમાં રોડ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. હાલ ગોહિલવાડ પંથકમાં કપાસની સીઝન ચાલી રહી હોવાથી વેપારીઓ સીધા ખેડુતો પાસેથી કપાસની ખરીદી કરી રહ્યા છે. એટલે ગામેગામ કપાસની ટ્રકો ભરાઈ રહી છે. દરમિયાન જિલ્લાના ગારીયાધાર નજીક કપાસ ભરેલો ટ્રક પલટી જતા ત્રણ મજૂરોના મોત નિપજ્યા છે. જ્યારે અન્ય ચાર લોકોને ઈજા પહોંચતા સારવાર માટે  નજીકની […]

સમી-રાધનપુર હાઈવે પર સ્વીફ્ટ અને ઈકો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો, ત્રણનાં મોત

પાટણઃ ગુજરાતમાં માર્ગ અકસ્માતોના બનાવો વધતા જાય છે. જેમાં સમી-રાધનપુર હાઈવે પર પૂરફાટ ઝડપે આવેલી સ્વીફ્ટકાર અને ઈકોકાર વચ્ચે સામસામે અકસ્માત સર્જાતા એક મહિલા પોલીસકર્મી સહિત ત્રણ લોકોના મોત નિપજ્યા હતા. બંને કાર વચ્ચે ટક્કર એટલી જોરદાર હતી કે કારના આગળના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. મહિલા પોલીસ કર્મચારી સમી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હોવાનું […]

મહેસાણાના ઉપેરા- જાસ્કા રોડ પર બાઈક અને ટેમ્પા વચ્ચે અકસ્માત સર્જાતા ત્રણનાં મોત

મહેસાણાઃ ગુજરાતમાં રોજબરોજ રોડ અકસ્માતના બનાવો વધી રહ્યા છે. પૂરઝડપે દોડતા વાહનોને લીધે સર્જાતા અકસ્માતોમાં મોતના બનાવો પણ વધી રહ્યા છે. ત્યારે જિલ્લાના ઉપેરા અને જાસ્કા વચ્ચે રોડ પર પૂરઝડપે આવેલા છોટાહાથી ટેમ્પાએ બાઈકને અડફેટે લેતે બાઈકસવાર એક જ પરિવારના ત્રણના મોત નિપજ્યા હતા. પોલીસ સૂત્રોમાંથી અકસ્માતના આ બનાવની વિગતો એવી જાણવા મળી છે. કે, […]

કાલાવડના માટલી ગામ નજીક કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયા ત્રણના મોત

જામનગરઃ ગુજરાતમાં રોડ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. ત્યારે જામનગરના કાલાવડ નજીક વધુ એક અકસ્માત સર્જાયો હતો. કાલાવડ તાલુકાના માટલી ગામ નજીક ઇક્કો અને ટ્રેકટર ધડાકાભેર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાતા  કારમાં મુસાફરી કરી રહેલા ત્રણ લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતાય જ્યારે બે લોકોને ગંભીર ઈજાઓ થતાં  તાત્કાલિક જામનગર અને કાલાવડ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. […]

દાહોદના રોઝમ ગામે નિર્મણાધિન પાણીની ટાંકીને સ્લેબ તૂટી પડતા 8 શ્રમિકો દબાયા, ત્રણના મોત

દાહોદઃ  તાલુકાના રોઝમ ગામના હોળી ફળિયામાં ગુરૂવારે સાંજના પાંચ વાગ્યાના સુમારે પાણી પુરવઠા યોજના અંતર્ગત નિર્માણાધિન પાણીની ટાંકીનો સ્લેબ ભરવાના કામ દરમિયાન અચાનક સ્લેબ તૂટી પડતા તેની નીચે આઠ મજૂરો દબાયા હતા. જેમાં ત્રણ શ્રમિકોના મોત નિપજ્યા હતાં જ્યારે અન્ય પાંચ ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા છે. આ બનાવની વિગતો એવી જાણવા મળી છે. કે, દાહોદના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code