1. Home
  2. Tag "time change"

પાવાગઢમાં દિવાળીના પર્વ નિમિત્તે દર્શનના સમયમાં ફેરફાર કરાયો

મંદિર સવારે 5 વાગે ભક્તો માટે દર્શનાર્થે ખોલાશે સાંજના 7.30 કલાક સુધી ભક્તો દર્શન કરી શકશે મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શનાર્થીઓ કરાયું વિશેષ આયોજન અમદાવાદઃ દિવાળીના પર્વનો પ્રારંભ થઈ ગયો છે અને મોટી સંખ્યામાં શહેરી વિસ્તારમાં વસવાટ કરતા લોકો તહેવારોની ઉજવણી કરવા માટે પોતાના ગામ તરફ પરત ફરી રહ્યાં છે. દરમિયાન દિવાળીના તહેવારોમાં ધાર્મિક સ્થળો ઉપર […]

અમદાવાદમાં મેટ્રો ટ્રેનના સમયમાં કરાયો ફેરફાર, જાણો ક્યા સમયે ઉપડશે ટ્રેન

અમદાવાદઃ શહેરની મેટ્રો ટ્રેનમાં રોજબરોજ ટ્રાફિક વધતો જાય છે. હવે તો કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અપ-ડાઉન માટે  મેટ્રો ટ્રેન આશીર્વાદરૂપ બની રહી છે. ત્યારે કોલેજોના વિદ્યાર્થીઓ દ્વારા ટ્રેનના સમયમાં ફેરફાર કરવાની માગ ઊઠી હતી. તેના લીધે મેટ્રો ટ્રેન સવારે 6.20 વાગ્યાથી દોડતી થઈ જશે. તેના લીધે નિયમિત અપડાઉન કરતા વિદ્યાર્થીઓ સમયસર કોલેજોમાં પહોંચી શકશે. અમદાવાદ […]

રાજકોટ-પોરબંદર ટ્રેનના સમયમાં ફેરફાર, હવે 8મી મેથી અડધો કલાક વહેલી ઉપડશે

રાજકોટઃ પશ્વિમ રેલવેમાં ઉનાળું વેકેશનના ટ્રાફિકને લીધે મોટાભાગની ટ્રેનો હાઉસફુલ દોડી રહી છે. દરમિયાન પ્રવાસીઓની માગણી મુજબ ટ્રેનોના સમયમાં પણ ફેરફાર કરવામાં આવી રહ્યો છે. જેમાં રાજકોટ-પોરબંદર વચ્ચે દોડતી ટ્રેનના સમયમાં ફેરફાર કરાયો છે. જેમાં 8મી મે, 2023 થી આ ટ્રેન રાજકોટ સ્ટેશન થી 30 મિનિટ વહેલા ઉપડશે એટલે કે તેના હાલના 15.15 કલાકના સમયને […]

દેવ દિવાળીએ ચંદ્રગ્રહણ હોવાથી શક્તિપીઠ અંબાજીના દર્શન અને આરતીના સમયમાં ફેરફાર

આંબાજીઃ યાત્રાધામ અંબાજીમાં રોજબરોજ મોટી સંખ્યામાં યાત્રાળુઓ દર્શન માટે આવી રહ્યા છે. દિવાળીના પર્વ બાદ સૂર્ય ગ્રહણ હોવાના લીધે અંબાજી મંદિરને આખો દિવસ બંધ રાખવામાં આવ્યું હતુ. અને સવારે 4:00 કલાકે માતાજીની મંગલા આરતી કરવામાં આવી હતી. શાસ્ત્રો અનુસાર ગ્રહણ હોવાના કારણે કોઈપણ ધાર્મિક ગતિવિધિઓ અને પૂજાપાઠ બંધ રાખવામાં આવતું હોય છે.  હવે દેવ દિવાળીના […]

હજીરા ઘોઘા રોરો ફેરી સેવાના સમયમાં એકાએક ફેરફાર કરાતા પ્રવાસીઓએ અસંતોષ વ્યક્ત કર્યો

સુરતઃ ભાવનગરના ઘોઘાથી હજીરા સુધીની રો-રો ફેરી સર્વિસને લોકોનો સારોએવો પ્રતિસાદ મળી રહ્યો છે. સૌરાષ્ટ્રના અને ખાસ કરીને ભાવનગર અને અમરેલી જિલ્લાના અનેક લોકો પોતાના ધંધા-વ્યવસાય કે રોજગાર અર્થે સુરતમાં સ્થાયી થયાં છે. પોતાના વતન આવવા માટે રો-રો ફેરી સર્વિસ આશિર્વારૂપી બની છે.ત્યારે હજીરાથી ઘોઘા જતી રોરો ફેરીના સમયમાં એકાએક ફેરફાર કરાતાં મુસાફરો  અટવાયા હતા. […]

વંદે ભારત ટ્રેનને લીધે અમદાવાદ-મુંબઈ વચ્ચેની શતાબ્દી એક્સપ્રેસના સમયમાં ફેરફાર કરાયો

અમદાવાદઃ ગાંધીનગરથી મુંબઈ વચ્ચે હાઇસ્પીડ ટ્રેન વંદે ભારત ચાલુ થતાં હવે શતાબ્દિ એક્સપ્રેસના સમયમાં અને ગંતવ્યમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અને આ ફેરફાર આજે તા, 1લી ઓક્ટોબરથી લાગુ કરવામાં આવશે. પશ્વિમ રેલવેના સૂત્રોના જણાવ્યા મુજબ મુંબઈ સેન્ટ્રલ અને ગાંધીનગર વચ્ચે વંદે ભારત એક્સપ્રેસના પ્રારંભના પરિણામે ટ્રેન નંબર 12009/12010 શતાબ્દી એક્સપ્રેસ હવે 1લી ઑક્ટોબર, 2022થી મુંબઈ સેન્ટ્રલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code