1. Home
  2. Tag "topic"

“ભારતમાં દલિત વાર્તાલાપ” વિષય પર NIMCJ માં ચર્ચાસત્રનું આયોજન

અમદાવાદ: ભારતમાં દલિત વાર્તલાપ વિષય પર નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ (NIMCI) અને સંસ્કૃતિ મંથન ચેરીટેબલ ટ્રસ્ટ (ભારતમંધન)ના સંયુક્ત ઉપક્રમે આગામી સોમવારે 25મી ડિસેમ્બરના રોજ એક ચર્ચાસત્રનું આયોજન કરવામાં આવ્યું છે. જાણીતા દલિત લેખક ડૉ. ગુરુ પ્રકાશ પાસવાન અને સુદર્શન રામભદ્રન આ ચર્ચાસત્રમાં જોડાશે. આગામી સોમવારે સવારે 11:00 કલાકે NIMCJ કેમ્પસ ખાતે આ […]

અમદાવાદમાં ‘ભારતીય શિક્ષણ પ્રણાલીમાં ગુરુકુળ પરંપરાનું સ્થાન’ વિષય ઉપર પરિસંવાદનું આયોજન

અમદાવાદઃ અચલા એજ્યુકેશન ફાઈન્ડેશન ટ્રસ્ટ દ્વારા ‘ભારતીય શિક્ષણ પ્રણાલીમાં ગુરુકુળ પરંપરાનું સ્થાન’ વિષય ઉપર પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરિસંવાદ શહેરના આશ્રમ રોડ ઉપર આવેલા દિનેશ હોલમાં તા. 19મી માર્ચના રવિવારના રોજ સવારે 9થી સાંજ 5 કલાક સુધી યોજાશે. આ કાર્યક્રનનું ઉદ્ઘાટન શિવાનંદ આશ્રમના પૂ. સ્વામીશ્રી પરમાત્માનંદ સરસ્વતીજીના હસ્તે કરવામાં આવશે. મુખ્ય મહેમાન તરીકે […]

ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ પણ પ્રકારની વાતચીત તે તેમનો પર્સનલ વિષયઃ અમેરિકા

નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધો ઉપર દુનિયાની નજર મંડાયેલી છે. હાલ પાકિસ્તાન આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યું છે. દરમિયાન પાકિસ્તાનના પીએમ શરીફએ ભારત પાસે મદદ માટે હાથ લંબાવ્યો છે. જો કે, ભારત જ્યાં સુધી આતંકવાદ ખતમ ના થાય ત્યાં સુધી વાત નહીં કરવાના પોતાના નિર્ણય ઉપર અડગ રહ્યું છે. દરમિયાન અમેરિકાએ કહ્યું હતું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code