અમદાવાદઃ ચાર વર્ષમાં ખસીકરણ પાછળ કરોડોનો ખર્ચ કરવા છતા રખડતા શ્વાનનો ત્રાસ યથાવત
અમદાવાદઃ શહેરના માર્ગો ઉપર રખડતા ઢોરનો ત્રાસ વધ્યો છે. રખડતા ઢોરો રસ્તા ઉપર અડીંગો જમાવી લેતા હોવાથી અવાર-નવાર માર્ગ અકસ્માત બને છે. આ મુદ્દે હાઈકોર્ટે તંત્રને આકરી ટકોર કરી છે. બીજી તરફ શેરી શ્વાનનો ત્રાસ પણ વધ્યો છે. દરમિયાન શહેરમાં પાંચ વર્ષના સમયગાળામાં શ્વાન કરડવાના 2.47 લાખ સામે આવ્યાં છે. આ ઉપરાંત બીલાડી કરવાના 751 […]