1. Home
  2. Tag "Tourism sector"

પર્યટન ક્ષેત્રમાં અનેક લોકોના જીવનમાં સમૃદ્ધિ લાવવાની ક્ષમતા છેઃ PM મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​જણાવ્યું હતું કે પ્રવાસન ક્ષેત્રમાં અનેક લોકોના જીવનમાં સમૃદ્ધિ લાવવાની ક્ષમતા છે, તેમણે વધુમાં કહ્યું કે, ભારત સરકાર પ્રવાસન ક્ષેત્રને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરતી રહેશે કે જેથી તે સુનિશ્ચિત કરી શકાય કે વધુને વધુ લોકો અતુલ્ય ભારતની અજાયબીઓનો અનુભવ કરી શકે છે. કેન્દ્રીય મંત્રી  ગજેન્દ્ર સિંહ શેખાવતની X […]

તળાજા તાલુકામાં વિશાળ સમુદ્ર તટ, અનેક રમણીય સ્થળો હોવા છતાં પર્યટન ક્ષેત્રે વિકાસ થયો નથી

ભાવનગરઃ જિલ્લાના તળાજા તાલુકામાં પ્રવાસીઓને આકર્ષી શકે એવા રમણીય સ્થાનો આવેલા છે. જિલ્લામાં સૌથી વધુ સમુદ્ર સીમા ધરાવતો તળાજા તાલુકો ખેતીક્ષેત્રે સમૃધ્ધ હોવા છતા રાજયનાં છેવાડે આવેલો હોઇ અનેક વિધ કારણોસર સામાજીક, આર્થિક અને રોજગારી ક્ષેત્રે અલ્પ વિકસીત રહયો છે. ત્યારે આ વિસ્તારનાં પુરાતનીય, ઐતિહાસીક, ધાર્મિક સ્થાનકો અને સમુદ્ર તટ પ્રદેશની વિવિધતા, સુંદરતા સભર ભૌગોલીક […]

દેશના ટુરિઝમ સેક્ટરને વેગવંતુ બનાવવા સરકારનો નિર્ણય, 5 લાખ વિદેશી પર્યટકોને સરકાર નિ:શુલ્ક વિઝા આપશે

દેશના ટુરિઝમ સેક્ટરને વેગવંતુ બનાવવા સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય પાંચ લાખ વિદેશી પર્યટકોને નિશુલ્ક વિઝા અપાશે 31 માર્ચ 2022 સુધી જે પણ પર્યટક આવશે તેમને નિશુલ્ક વિઝા અપાશે નવી દિલ્હી: કોરોના મહામારીને કારણે લાગૂ કરાયેલા લોકડાઉન દરમિયાન દેશના ટૂરિઝમ સેક્ટરને સૌથી વધુ ફટકો પડ્યો હતો. ટૂરિઝમ સેક્ટર સૌથી વધુ પ્રભાવિત થયું હતું. કોરોનાની અસર હવે ઓછી […]

પ્રવાસીઓથી ધમધમતું સાપુતારા બન્યું સુમસામ, વેપારીઓ છે પ્રવાસીઓના રાહમાં

કોરોના મહામારીની બીજી લહેરને કારણે હવે પ્રવાસન ઉદ્યોગને પણ ફટકો રાજ્યના એકમાત્ર સાપુતારામાં દિવસે પણ કર્ફ્યૂ જેવો માહોલ અનેક નાના વેપારીઓને પોતાના ધંધા બંધ કરવા પડે તેવી નોબત સાપુતારા: કોરોના વાયરસની ઝપેટમાં ગુજરાતનો પ્રવાસન ઉદ્યોગ પણ આવી ગયો છે ત્યારે પ્રવાસીઓથી ધમધમતા ગિરિમથક સાપુતારામાં સન્નાટો છવાઇ ગયો છે. રાજ્યના એકમાત્ર ગિરિમિથક એવા સાપુતારામાં દિવસે કર્ફ્યૂ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code