1. Home
  2. Tag "Tourists"

એરપોર્ટ ઉપર હવે પ્રવાસીઓને સસ્તુ ભોજન મળશે

દેશમાં છેલ્લા કેટલાક સમયથી હવાઈ મુસાફરી કરનારાઓની સંખ્યામાં નોંધફાત્ર વધારો થયો છે. બીજી તરફ એરપોર્ટ તંત્ર દ્વારા પ્રવાસીઓ માટે હવાઈ સેવામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. દરમિયાન હવે એરપોર્ટ ઉપર પ્રવાસીઓને ભોજન અને પાણી યોગ્ય કિંમતમાં મળી રહે તે માટે સરકાર દ્વારા પ્રયાસો શરૂ કરવામાં આવી રહ્યાં છે. ફ્લાયર્સ અને હવાઈ મુસાફરો માટે મોટી રાહતમાં, […]

બરફમાં ફસાયેલા પ્રવાસીઓ માટે સેના બની દેવદૂત, ચિનાર કોર્પ્સે 68 લોકોને બચાવ્યા

ભારતીય સેનાએ ગુલમર્ગના માર્ગમાં ફસાયેલા ઘણા પ્રવાસીઓને બચાવ્યા છે. ભારતીય સેનાના ચિનાર કોર્પ્સે આ મિશન પાર પાડ્યું છે. ચિનાર વોરિયર્સને નાગરિક પ્રશાસન પાસેથી પ્રવાસીઓ ફસાયેલા હોવાની માહિતી મળી હતી. આ મુજબ પ્રવાસીઓ ગુલમર્ગ અને તનમર્ગ જઈ રહ્યા હતા. દરમિયાન અહીં ભારે હિમવર્ષાના કારણે પ્રવાસીઓ અટવાયા હતા. ચિનાર કોર્પ્સના જણાવ્યા અનુસાર આ સમયગાળા દરમિયાન કુલ 68 […]

અરવલ્લી એક્સપ્રેસ ટ્રેનના એસી કોચમાં 7 પ્રવાસીઓનો સામાન ચોરાયો

• RPF સાથે કલાકની માથાકૂટ બાદ ફરિયાદ નોંધાઈ • પ્રવાસીઓ રાજસ્થાનથી સુરત આવી રહ્યા હતા • પ્રવાસીઓએ ટ્રેનના એટેન્ડન્ટ સ્ટાફની સંડોવણીની શંકા વ્યક્ત કરી સુરતઃ લાંબા અંતરની ટ્રેનોમાં પ્રવાસીઓનો માલ-સામાનની ચોરીના બનાવો વધતા જાય છે. ત્યારે અરવલ્લી એક્સપ્રેસ ટ્રેનમાં રાજસ્થાનથી સુરત આવી રહેલા 7 પ્રવાસીઓનો સામાનની ચોરી થઈ હતી. આશ્વર્યની બાબત તો એ છે કે, […]

બરડા ડુંગર રેન્જમાં લાયન સફારીનો આરંભ, હવે પ્રવાસીઓ અહીં પણ કરી શકશે સિંહદર્શન

ગાંધીનગરઃ પોરબંદર, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાથી નજીક એવા બરડા ડુંગર રેન્જમાં લાયન સફારી શરુ કરવામાં આવી છે, બરાડા ડુંગરના જંગલની જો વાત કરીએ તો ગીર અને ગિરનારના જંગલથી અલગ પ્રકારનું જંગલ છે અને તેને માણવુંએ એક અનોખો લ્હાવો છે. લાભ પાંચમના શુભ દિવસે દેવભૂમિ દ્વારકાના કપુરડી ચેક પોસ્ટ ખાતે બરડા જંગલ સફારી’ ફેઝ-1નો વન અને […]

ભાવનગરના કાળિયાર અભ્યારણ્યમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યાં

પાંચ દિવસ દરમ્યાન રાષ્ટ્રીય ઉદ્યાનને સારી એવી આવક થઈ, આ વખતે વિદેશી પ્રવાસીઓમાં પણ થયો વધારો, પ્રવાસીઓ માટે વધુ સુવિધા ઊભી કરવા માગ ભાવનગરઃ ગોહિલવાડમાં વલ્લભીપુરથી 26 કિમી દુર આવેલું કાળિયાર અભ્યારણ્ય હવે પ્રવાસીઓ માટે જાણીતુ બનતું જાય છે. દિવાળીના તહેવારોમાં પ્રવાસીઓથી કાળિયાર અભ્યારણ્યમાં પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા. દિવાળીની રજાઓમાં  2679  ભારતીય પ્રવાસીઓની સંખ્યા તેમજ […]

કાળુપુર રેલવે સ્ટેશનની બહાર પ્રવાસીઓને લૂંટતી ગેન્ગનો સાગરિત પકડાયો

પ્રવાસીએ પોલીસ કન્ટ્રોલ રૂમને ફોન કરતા જ લૂંટારૂ શખસને પકડાયો, લૂંટારૂ ગેન્ગ પરપ્રાંતથી આવતા એકલ-દોકલ વ્યક્તિઓને નિશાન બનાવતા હતા. લૂંટમાં રિક્ષાચાલકોની પણ સંડોવણી અમદાવાદઃ શહેરના કાળુપર રેલવે સ્ટેશન પર બહારગામથી આવતા એકલ-દોકલ પ્રવાસીઓને ટાર્ગેટ બનાવીને લૂંટ કરતી ગેન્ગના સાગરિતને પોલીસે દબોચી લીધો હતો, આ બનાવમાં લૂંટનો ભોગ બનેલા પ્રવાસીએ પોલીસ કંન્ટ્રોલરૂમને ફોન કરતા જ પીસીઆર […]

આજથી ગીર સફારી પાર્ક સહિત 26 અભ્યારણ્યો પ્રવાસીઓ માટે ખૂલ્લા મુકાયા

ધૂડસર અભ્યારણ્યમાં હજુ પાણી ભરાયેલા હોવાથી દિવાળી બાદ ખૂલ્લુ મુકાશે, ગિરનાર નેચરપાર્કમાં 4 મહિનાના વેકેશન બાદ સિંહ દર્શન થયાં, અભ્યારણ્યોમાં પ્રવાસીઓ માટે ઓનલાઈન બુકિંગની સુવિધા અમદાવાદઃ રાજ્યમાં આજથી 26 અભ્યારણ્યો પ્રવાસીઓ માટે ખૂલ્લા મુકાયા છે. પ્રથમ દિવસે ગિર નેચરલ પાર્ક સહિતના અભ્યારણ્યમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા. ગિરનાર નેચર સફારી પાર્કમાં સિંહોનું વેકેશન પૂર્ણ […]

ગ્રીસમાં પ્રવાસીઓથી ભરેલી બોટ ડૂબી, 4નાં મોત અને 26ને બચાવાયાં

નવી દિલ્હીઃ એસિયન સમુદ્રમાં ગ્રીક ટાપુ કોસના દરિયાકાંઠે સ્થળાંતર કરનારાઓને લઈ જતી બોટ ડૂબી જતાં ચાર લોકોના મોત થયા હતા. જ્યારે  સ્થાનિક હેલેનિક કોસ્ટ ગાર્ડે 26 લોકોને બચાવ્યા હતા. હજુ રાહત અને બચાવ કામગીરી ચાલી રહી હોવાનું જાણવા મળે છે. ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, “પીડિતોમાં બે મહિલાઓ અને બે બાળકોનો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ […]

ફ્રાન્સ: ઇંગ્લિશ ચેનલમાં પ્રવાસીયોથી ભરેલી બોટ પલટી જતાં 12નાં મોત

સ્થળાંતર કરનારાઓને લઈ જતી બોટને નડી દૂર્ઘટના આ દૂર્ઘટનામાં અનેક લોકો થયાં ઈજાગ્રસ્ત નવી દિલ્હીઃ સવારે ઇંગ્લિશ ચેનલમાં સ્થળાંતર કરનારાઓને લઇ જતી બોટ પલટી જતાં ઓછામાં ઓછા 12 લોકોનાં મોત થયાં હતાં, એમ ફ્રાન્સના ગૃહ પ્રધાન ગેરાલ્ડ ડારમાનિને જણાવ્યું હતું. “તે બૂલોન-સુર-મેરમાં સ્થપાયેલા બચાવ કેન્દ્ર માટે જવાની તૈયારી કરી રહ્યો હતો જ્યારે વિમેરેક્સ નજીકના પાસ-ડી-કલાઈસમાં એક […]

લક્ષદ્વીપમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો, 3 મહિનામાં 22990 પ્રવાસીઓએ લીધી મુલાકાત

ગયા વર્ષે 3 મહિનામાં 11074 પ્રવાસીઓ ગયા હતા લક્ષદ્વીપ જતી ફ્લાઈટ સેવાઓમાં થયો વધારો નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લક્ષદ્વીપની મુલાકાત બાદ આ કેન્દ્રશાસિત પ્રદેશમાં પર્યટનને નવી પાંખો મળી છે. PMની ભારતીયોને લક્ષદ્વીપની મુલાકાત લેવાની વિનંતીની અસર હવે દેખાઈ રહી છે. સરકારી ડેટા અનુસાર, ભારતીય ટાપુ પર જનારા મુસાફરોની સંખ્યા આ વર્ષે એપ્રિલ-જૂનમાં બમણી થઈને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code