1. Home
  2. Tag "Tourists"

કાળુપુર રેલવે સ્ટેશનની બહાર પ્રવાસીઓને લૂંટતી ગેન્ગનો સાગરિત પકડાયો

પ્રવાસીએ પોલીસ કન્ટ્રોલ રૂમને ફોન કરતા જ લૂંટારૂ શખસને પકડાયો, લૂંટારૂ ગેન્ગ પરપ્રાંતથી આવતા એકલ-દોકલ વ્યક્તિઓને નિશાન બનાવતા હતા. લૂંટમાં રિક્ષાચાલકોની પણ સંડોવણી અમદાવાદઃ શહેરના કાળુપર રેલવે સ્ટેશન પર બહારગામથી આવતા એકલ-દોકલ પ્રવાસીઓને ટાર્ગેટ બનાવીને લૂંટ કરતી ગેન્ગના સાગરિતને પોલીસે દબોચી લીધો હતો, આ બનાવમાં લૂંટનો ભોગ બનેલા પ્રવાસીએ પોલીસ કંન્ટ્રોલરૂમને ફોન કરતા જ પીસીઆર […]

આજથી ગીર સફારી પાર્ક સહિત 26 અભ્યારણ્યો પ્રવાસીઓ માટે ખૂલ્લા મુકાયા

ધૂડસર અભ્યારણ્યમાં હજુ પાણી ભરાયેલા હોવાથી દિવાળી બાદ ખૂલ્લુ મુકાશે, ગિરનાર નેચરપાર્કમાં 4 મહિનાના વેકેશન બાદ સિંહ દર્શન થયાં, અભ્યારણ્યોમાં પ્રવાસીઓ માટે ઓનલાઈન બુકિંગની સુવિધા અમદાવાદઃ રાજ્યમાં આજથી 26 અભ્યારણ્યો પ્રવાસીઓ માટે ખૂલ્લા મુકાયા છે. પ્રથમ દિવસે ગિર નેચરલ પાર્ક સહિતના અભ્યારણ્યમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા. ગિરનાર નેચર સફારી પાર્કમાં સિંહોનું વેકેશન પૂર્ણ […]

ગ્રીસમાં પ્રવાસીઓથી ભરેલી બોટ ડૂબી, 4નાં મોત અને 26ને બચાવાયાં

નવી દિલ્હીઃ એસિયન સમુદ્રમાં ગ્રીક ટાપુ કોસના દરિયાકાંઠે સ્થળાંતર કરનારાઓને લઈ જતી બોટ ડૂબી જતાં ચાર લોકોના મોત થયા હતા. જ્યારે  સ્થાનિક હેલેનિક કોસ્ટ ગાર્ડે 26 લોકોને બચાવ્યા હતા. હજુ રાહત અને બચાવ કામગીરી ચાલી રહી હોવાનું જાણવા મળે છે. ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, “પીડિતોમાં બે મહિલાઓ અને બે બાળકોનો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ […]

ફ્રાન્સ: ઇંગ્લિશ ચેનલમાં પ્રવાસીયોથી ભરેલી બોટ પલટી જતાં 12નાં મોત

સ્થળાંતર કરનારાઓને લઈ જતી બોટને નડી દૂર્ઘટના આ દૂર્ઘટનામાં અનેક લોકો થયાં ઈજાગ્રસ્ત નવી દિલ્હીઃ સવારે ઇંગ્લિશ ચેનલમાં સ્થળાંતર કરનારાઓને લઇ જતી બોટ પલટી જતાં ઓછામાં ઓછા 12 લોકોનાં મોત થયાં હતાં, એમ ફ્રાન્સના ગૃહ પ્રધાન ગેરાલ્ડ ડારમાનિને જણાવ્યું હતું. “તે બૂલોન-સુર-મેરમાં સ્થપાયેલા બચાવ કેન્દ્ર માટે જવાની તૈયારી કરી રહ્યો હતો જ્યારે વિમેરેક્સ નજીકના પાસ-ડી-કલાઈસમાં એક […]

લક્ષદ્વીપમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો, 3 મહિનામાં 22990 પ્રવાસીઓએ લીધી મુલાકાત

ગયા વર્ષે 3 મહિનામાં 11074 પ્રવાસીઓ ગયા હતા લક્ષદ્વીપ જતી ફ્લાઈટ સેવાઓમાં થયો વધારો નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લક્ષદ્વીપની મુલાકાત બાદ આ કેન્દ્રશાસિત પ્રદેશમાં પર્યટનને નવી પાંખો મળી છે. PMની ભારતીયોને લક્ષદ્વીપની મુલાકાત લેવાની વિનંતીની અસર હવે દેખાઈ રહી છે. સરકારી ડેટા અનુસાર, ભારતીય ટાપુ પર જનારા મુસાફરોની સંખ્યા આ વર્ષે એપ્રિલ-જૂનમાં બમણી થઈને […]

જન્માષ્ટમીની રજાઓમાં પ્રવાસન સ્થળો પ્રવાસીઓથી ઊભરાશે, બુકિંગ માટે ધસારો

ગોવા સહિતના બીચ તેમજ હિલ સ્ટેશન જવાનો પ્રવાસીઓમાં ક્રેઝ, ટ્રાવેલ્સ એજન્સીઓએ ટૂર પેકેજ જાહેર કર્યા, ગુજરાતીઓ સૌથી વધુ ફરવાના શોખીન અમદાવાદઃ વાર-તહેવાર અને જાહેર રજાઓમાં ગુજરાતીઓ ફરવા માટેનો અગાઉથી પ્લાન બનાવી દેતા હોય છે. દેશમાં અન્ય રાજ્યોની તુલનાએ ગુજરાતના લોકો હરવા-ફરવાના સૌથી વધુ શોખીન ગણાય છે. જન્માષ્ટમીના પર્વને ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે 5 […]

પ્રવાસીઓ માટે સૌથી અસુરક્ષિત શહેરમાં પાકિસ્તાનનું કરાચી અને બાંગ્લાદેશના ઢાકાનો સમાવેશ

નવી દિલ્હીઃ પાકિસ્તાન ઘણા આતંકવાદી સંગઠનોનો ગઢ રહ્યો છે. પેશાવરથી ક્વેટા સુધી દરરોજ આતંકવાદી ઘટનાઓ બનતી રહે છે. આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહેલુ પાકિસ્તાન ઈચ્છે છે કે પ્રવાસીઓ તેમના દેશ આવે, જેથી વિદેશી આવક થાય, પરંતુ એક અહેવાલે તેની આશાઓ પર પાણી ફરીવી નાખ્યું છે. હકીકતમાં, રિપોર્ટમાં કરાચીને પ્રવાસીઓ માટે બીજા નંબરનું સૌથી જોખમી શહેર […]

મુંબઈમાં ભારે વરસાદને કારણે હવાઈ સેવાને અસર, પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયાં

મુંબઈઃ દેશની આર્થિક રાજધાની મુંબઈમાં સતત વરસાદને કારણે ફ્લાઈટ સેવાને માઠી અસર પહોચી છે. જેને ધ્યાનમાં રાખીને ઈન્ડિગો અને એર ઈન્ડિયાએ તેમના મુસાફરો માટે માર્ગદર્શીકા જાહેર કરી છે. ઈન્ડિગો અને એર ઈન્ડિયાએ મુસાફરોને  પડતી મુશ્કેલઓ અને અસુવિધા ટાળવા માટે એરપોર્ટ માટે રવાના થતા પહેલા તેમની ફ્લાઈટ્સની સ્થિતિ પર જાણી લેવાની સલાહ આપી છે. ઈન્ડિગોએ એક માર્ગદર્શીકા જાહેર […]

શ્રીલંકાની આર્થિક સ્થિતિમાં સુધારો, છ મહિનામાં 9 લાખ પ્રવાસીઓ આવ્યાં

નવી દિલ્હીઃ બે વર્ષના ગંભીર આર્થિક સંકટ અને રાજકીય અસ્થિરતાનો સામનો કર્યા બાદ શ્રીલંકાની અર્થવ્યવસ્થા ઝડપથી પાટા પર આવી રહી છે. દેશમાં પ્રવાસીઓની સતત વધી રહેલી સંખ્યા આનો સંકેત છે. રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે આ અઠવાડિયે જાહેરમાં સ્વીકાર્યું છે કે, ભારત તરફથી મળેલી આર્થિક મદદને કારણે શ્રીલંકા બે વર્ષના સંકટમાંથી બહાર આવવાના માર્ગ પર છે. શ્રીલંકાની અર્થવ્યવસ્થા […]

પોઇચા ખાતે નર્મદા નદીમાં સુરતના 8 પ્રવાસીઓ ડૂબ્યા

નર્મદા નદીમાં ડુબેલા 8 વ્યક્તિઓમાં 3 બાળકોનો સમાવેશ સ્થાનિક તરવૈયાઓએ એક વ્યક્તિને બચાવ્યો અન્ય સાત વ્યક્તિઓની યુદ્ધના ધોરણે શોધખોળ અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી નદી અને દરિયામાં ડુબવાની ઘટનામાં નોંધપાત્ર વધારો થયો છે. બે દિવસ પહેલા દાંડીના દરિયામાં છ વ્યક્તિ ડુબ્યાં હતા. જ્યારે વડોદરામાં કોટના બીચ પર નાહવા ગયેલ યુવાનોના ડૂબી જવાની ઘટના બની હતી. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code