1. Home
  2. Tag "Tourists"

સાઉથ ઈન્ડિયા બની રહ્યું છે પ્રવાસીઓની પહેલી પસંદ,જાણો ક્યું સ્થળ છે લોકોની ફેવરીટ

સાઉથ ઈન્ડિયામાં ફરવાનો પ્લાન? તો આ જગ્યા ફરવાનું ન ભૂલતા ફ્લોટિંગ બ્રિજ છે ખૂબ સુંદર ભારતમાં ફરવા માટે હજારો સ્થળો છે,લોકો ફરવા નીકળે ત્યારે વિચારવું પડે કે ક્યાં ફરવા જઈશું એટલા બધા સ્થળો આપણા દેશમાં ફરવા માટે છે આવામાં જો વાત કરવામાં આવે સાઉથ ઈન્ડિયાની તો ત્યાં છેલ્લા કેટલાક સમયમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો […]

કાંકરિયા લેક અને ઝૂ પ્રવાસીઓ માટેનું બન્યુ ડેસ્ટેશન, 11 મહિનામાં 22 લાખ લોકોએ લીધી મુલાકાત

અમદાવાદઃ શહેરમાં કાંકરિયા ઝૂ પ્રવાસીઓ માટે હવે મુખ્ય ડેસ્ટીનેશન બની ગયું છે. બહારગામથી અમદાવાદમાં ફરવા માટે આવતા લોકો પણ કાંકરિયા ઝૂની અવશ્ય મુલાકાત લેતા હોય છે. કોરોના મહામારી બાદ લોકો હવે હરતા ફરતાં થયાં છે. પ્રવાસન સ્થળો પર લોકોની ભીડ વધી રહી છે. ત્યારે. શહેરમાં કાંકરિયા લેક પણ પ્રવાસીઓથી ધમધમતો થયો છે. ચાલુ વર્ષે જાન્યુઆરીથી […]

ઉનાળામાં લગ્નનો પ્લાન હોય તો આ સ્થળોને બનાવો ડેસ્ટિનેશન

ઉનાળામાં લગ્ન કરવાના છે? તો આ સ્થળોને બનાવો વેડિંગ ડેસ્ટિનેશન હિલ સ્ટેશનમાં ગોઠવો લગ્નનું સ્થળ ભારતમાં લગ્ન માટેની જ્યારે સીઝન આવે ત્યારે તો સ્થળ નક્કી કરવું ભારે પડી જતું હોય છે. લગ્નના કામ અને તેનું મેનેજમેન્ટ એક મોટી ચેલેન્જ સમાન હોય છે, પણ જો આવામાં લગ્નનું સ્થળ બદલી દેવામાં આવે તો મહેમાનને પણ આનંદ આવી […]

ચીનઃ 133 પ્રવાસીઓ સાથે વિમાન ક્રેશ થયું, બચાવ કામગીરી શરૂ કરાઈ

નવી દિલ્હીઃ ચીનમાં મોટી દૂર્ઘટના સામે આવી છે. ચીનમાં એરક્રાફ્ટ ક્રેશ થયું હતું. આ એરક્રાફ્ટમાં 133 પ્રવાસીઓ સવાર હતા. આ દૂર્ઘટનામાં કેટલા લોકોના મોત થયા તે જાણી શકાયું નથી. જે વિમાન ક્રેશ થયું તે ચીન ઈસ્ટેર્ન એરલાયન્સનું હતું. સુત્રોના જણાવ્યા અનુસાર બોઈંગ 373 વિમાન ગુઆંગ્શી વિસ્તારમાં વુઝોઉ શહેર પાસે ગ્રામીણ વિસ્તારમાં દૂર્ઘટનાગ્રસ્ત થયું છે. પ્લેન […]

નર્મદાઃ કેવડિયા જંગલ સફારીની બે વર્ષના સમયગાળામાં 8.37 લાખ પ્રવાસીઓએ લીધી મુલાકાત

અમદાવાદઃ નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની વિશાળ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોવા દેશ વિદેશના પ્રવાસીઓ આવે છે. અહીં 2 વર્ષ પહેલાં કેવડિયા જંગલ સફારીની પણ શરુઆત કરવામાં આવી હતી. આ જંગલ સફારીને પણ પ્રવાસીઓ તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે અને લાખોની સંખ્યામાં પ્રવાસીઓએ મુલાકાત કરી છે. દરમિયાન બે વર્ષના સમયગાળામાં 8.37 લાખ પ્રવાસીઓએ […]

કોરોના વાયરસઃ કેન્દ્ર સરકારે વિદેશથી આવતા પ્રવાસીઓને આપી મોટી રાહત

નવી દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ગુરુવારે નવી કોરોના માર્ગદર્શિકામાં આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ અથવા વિદેશથી આવતા લોકોને મોટી રાહત આપી છે. મંત્રાલયે હવે ‘જોખમ ધરાવતા દેશો’ની શ્રેણી નાબૂદ કરી છે. આ ઉપરાંત સાત દિવસના ફરજિયાત હોમ ક્વોરેન્ટાઇનમાંથી પણ છૂટ આપવામાં આવી હોવાનું જાણવા મળે છે. કોરોનાની સ્થિતિમાં સુધારાને કારણે મંત્રાલયે વિદેશથી આવતા લોકોને આ રાહત આપી છે. […]

કોરોનાને લીધે ગુજરાતના પ્રવાસન સ્થળોમાં પ્રવાસીઓની સંખ્યા ઘટી, ટુરિઝમને પડ્યો ફટકો

  અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાને કારણે પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. કોરોનાને લીધે યાત્રાધામ અંબાજી, બહુચરાજી સહિત મંદિરો પણ દર્શનાર્થીઓ માટે બંધ હતા. જે ગઈ કાલથી ખોલવામાં આવ્યા છે. પણ  દર્શનાર્થીઓમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. રાજ્યમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, સાપુતારા હીલ સ્ટેશન, ગીરનારમાં સિંહ દર્શન, સોમનાથ, તેમજ કચ્છના પ્રવાસન સ્થળો સફેદ રણ, ધોળાવીરા, વગેરે સ્થળોએ […]

ગુજરાતના આ ટાપુ પર હવે લોકો જઈ શકશે,ચાર વર્ષ બાદ પ્રવાસીઓને મળશે એન્ટ્રી

ગુજરાતમાં આ ટાપુ પર જઈ શકશે પ્રવાસીઓ ચાર વર્ષ બાદ મળશે પ્રવાસીઓને એન્ટ્રી આ કારણોસર રાખવામાં આવ્યું હતું બંધ ગુજરાતમાં જામનગર બાજુ આવેલા ટાપુ જેનું નામ છે પિરોટન ટાપુ, હવે આ ટાપુ પર પ્રવાસીઓને ફરવા માટેની પરવાનગી આપવામાં આવશે. જાણકારી અનુસાર ડીસેમ્બર 2017થી અહીં જવા પર વનવિભાગ દ્વારા પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. જે આ વખતે […]

સુરતના એરપોર્ટ પર કોરોના કાળમાં પણ 20 મહિનામાં 12 લાખથી વધુ પ્રવાસી નોંધાયાં

સુરતઃ   શહેરના એરપોર્ટ  ટ્રાફિક વધતો જાય છે. કોરોનાના કપરા કાળમાં પણ 20 મહિનામાં 12 લાખથી વધુ પ્રવાસીઓ નોંધાયા હતા. ગુજરાતના નાના શહેરો સાથે ઈન્ટરસિટી ફ્લાઈટસ શરૂ કરાતા તેને પણ સારોએવો પ્રતિસાદ મળી રહ્યો છે. સુરત શહેર ઉદ્યોગ-ધંધામાં ગુજરાતમાં આગવું સ્થાન ધરાવે છે. જેમાં શહેરના એરપોર્ટમાં પણ ટ્રાફિક વધતો જાય છે. કોરોનાના કપરા કાળમાં 20 મહિના […]

ગુજરાતમાં કોરોનાને પગલે પ્રવાસન ક્ષેત્રે પ્રવાસીઓની સંખ્યા ઘટીઃ સફેદ રદમાં સાત દિવસમાં 60 ટકા પ્રવાસી ઘટી

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાને પગલે સરકાર દ્વારા કેટલાક નિયંત્રણ નાખવામાં આવ્યા હોવાથી લોકોના વેપાર-ધંધાને અસર પડી છે. એટલું જ નહીં કોરોના મહામારીને પગલે પ્રવાસન ક્ષેત્રને અસર પડી છે. પ્રવાસન સ્થળો ઉપર પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. ધોરડોમાં સફેદ રણમાં પ્રવાસીઓની સંખ્યા અડધી થઈ હોવાનું જાણવા મળે છે. એક સપ્તાહમાં પ્રવાસીઓની સંખ્યામાં 60 ટકા ઘટી છે. પ્રાપ્ત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code