ભાવનગરમાં ટ્રાફિક સમસ્યાથી લોકોને રાહત મળે તે માટે મનપા દ્વારા દબાણ હટાવવામાં આવ્યા
પીરછલલા બજારમાં સર્જાય છે ટ્રાફિકની સમસ્યા મોડી રાત્રે મનપા દ્વારા હટાવવામાં આવ્યું દબાણ પાઈપો, પડદા સહિતના દબાણો દુર કરવામાં આવ્યા ભાવનગર: શહેરની પીરછલલા બજારમાં રોજ હજારોની સંખ્યામાં લોકો ખરીદી અર્થે આવતા હોય છે અને વારંવાર ટ્રાફિકની સમસ્યાઓ સર્જાય છે ત્યારે મોડીરાત્રે અચાનક મહાનગરપાલિકાની દબાણ હટાવ ટીમ શહેરની પીરછલલામા બજારમાં પહોંચી હતી અને વેપારીઓ દ્વારા કરેલ દબાણો […]