1. Home
  2. Tag "Traffic"

ભાવનગરમાં ટ્રાફિક સમસ્યાથી લોકોને રાહત મળે તે માટે મનપા દ્વારા દબાણ હટાવવામાં આવ્યા

પીરછલલા બજારમાં સર્જાય છે ટ્રાફિકની સમસ્યા મોડી રાત્રે મનપા દ્વારા હટાવવામાં આવ્યું દબાણ પાઈપો, પડદા સહિતના દબાણો દુર કરવામાં આવ્યા ભાવનગર: શહેરની પીરછલલા બજારમાં રોજ હજારોની સંખ્યામાં લોકો ખરીદી અર્થે આવતા હોય છે અને વારંવાર ટ્રાફિકની સમસ્યાઓ સર્જાય છે ત્યારે મોડીરાત્રે અચાનક મહાનગરપાલિકાની દબાણ હટાવ ટીમ શહેરની પીરછલલામા બજારમાં પહોંચી હતી અને વેપારીઓ દ્વારા કરેલ દબાણો […]

વાઈબ્રન્ટ સમિટમાં આવનારા મહેમાનો ટ્રાફિકમાં ફસાય નહીં તે માટે ટ્રાફિક પોલીસે રોડમેપ તૈયાર કર્યો

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં વાઇબ્રન્ટ સમિટની તડામાર તૈયારીઓ થઈ રહી છે. સરકાર અને અધિકારીઓ કામગીરીમાં જોતરાઇ ગયા છે. દેશ અને વિદેશમાંથી મોટી સંખ્યામા ડેલીગેશન આવતા હોય છે. આ દરમિયાન એરપોર્ટ ઉપર પણ મોટા પ્રમાણમા ટ્રાફિક જોવા મળતો હોય છે. ત્યારે એરપોર્ટ તરફથી અને એસજી હાઇવે ઉપરથી આવતા  જુદા જુદા દેશોના પ્રતિનિધિ મંડળો સીધા જ મહાત્મા મંદિર […]

હવે નહીં કપાય તમારા વાહનનું ચલણ, Google Maps લાવ્યું આ જોરદાર ફીચર

હવે તમારું વાહન બિનજરૂરી રીતે નહીં કપાય ગૂગલ મેપ્સ હવે લાવ્યું આ દમદાર ફીચર જે તમારી ગાડીની સ્પીડ નિયંત્રિત કરવામાં થશે મદદરૂપ નવી દિલ્હી: આજે ભારતના કોઇપણ શહેરમાં સતત વધતા ટ્રાફિકને કારણે ગાડી ચલાવવું પણ એટલુ જ પડકારજનક કામ બની રહ્યું છે. તમારી નાની અમથી ભૂલ પણ તમારા ખિસ્સાને હળવા કરાવી શકે છે. તમારી ગાડી […]

અમદાવાદમાં ટ્રાફિક ભંગ કરનારા વાહનચાલકો પાસેથી ડેબીટ અને ક્રેડિટ કાર્ડથી દંડ પણ વસુલતી પોલીસ

અમદાવાદઃ શહેરમાં વધતા જતાં વાહનોને લીધે તેમજ લોકોમાં ટ્રાફિક સેન્સના અભાવને કારણે ટ્રાફિકની સમસ્યા વધતી જાય છે. ત્યારે શહેર પોલીસે ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરીને વાહનચાલકો પાસેથી ઈ-મેમોનો દંડ વસૂલાત કરવાની કામગીરી આરંભી છે. વાહનચાલકોના નંબર ઓનલાઈન ચેક કરવામાં આવે છે, જેમાં કેટલાકને પાંચ-પાંચ મેમા ભરવાના બાકી હોય છે, જેની સ્થળ પર જ દંડ વસૂલાત કરવામાં […]

અમદાવાદમાં ટ્રાફિકનો ભંગ કરનારા 530 વાહનચાલકોને ડેબિટ કે ક્રેડિટ કાર્ડથી દંડ ભરવો પડ્યો

અમદાવાદ : શહેરમાં ટ્રાફિક વ્યવસ્થાનું નિયમન જળવાય રહે તે માટે ટ્રાફિક પોલીસ સતર્ક બની છે. ટ્રાફિક ભંગ કરનારા વાહનચાલકો સામે બેન્કના ટેબિટ કે કેડ્રિટ કાર્ડ દ્વારા દંડ વસુલવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે અને લોકો દંડ ભરે તેના માટે થઈને ટ્રાફિક પોલીસ અનેક વખત નવતર પ્રયોગો કરી ચૂકી છે. જેમાં […]

સુરતમાં ટ્રાફિક પોલીસ અને TRBના જવાનો ઓન ડ્યૂટી મોબાઈલનો ઉપયોગ કરી શકશે નહીં

સુરતઃ શહેરમાં ટ્રાફિકને નિયમનમાં રાખવા માટેની જવાબદારી ટ્રાફિક પોલીસ, હોમગાર્ડ સહિતના જવાનોને આપવામાં આવી છે. ઘણા સ્થળોએ ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાતા હોવા છતા ટ્રાફિક પોલીસના જવાનો પોતાના મોબાઈલ ફોનમાં વ્યસ્થ રહેતા હોવાનું જોવા મળતો હવે ટ્રાફિક પોલીસ અને ટીઆરબી અને હોમગાર્ડના જવાનો ઓન ડ્યુટી મોબાઈલ ફોનનો ઉપયોગ કરી શકશે નહીં. શહેરમાં હાલ કોરોનાને લઈને […]

અમદાવાદનો નહેરુબ્રિજ ઉપર વાહન વ્યવહાર માટે કરાશે બંધ

અમદાવાદઃ શહેરના મધ્યમાંથી પસાર થતી સાબરમતી નદી ઉપર વર્ષ 1962માં બનાવવામાં આવેલા નહેરુબ્રિજના સમારકામનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના માટે આગામી તા. 15મી જાન્યુઆરીથી 15 દિવસ સુધી બ્રિજ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર નેહરૂબ્રિજ સમારકામ અને મેટ્રોની કામગીરીના લીધે નહેરુબ્રિજ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. નહેરુબ્રિજના રિપેરિંગ માટે આશરે રૂપિયા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code