1. Home
  2. Tag "Traffic"

જણો ટ્રાફિકના પાંચ નિયમો જે તમે નહીં જાણતા હોવ, જાણો આ નિયમો નહીં તો દંડ ભરવો પડશે

ભારતમાં ગાડી ચલાવવી એ મોટા પડકારથી કમ નથી. ડ્રાઇવિંગ કરતી વખતે વ્યક્તિએ પૂરી રીતે ધ્યાન કેન્દ્રિત કરવું પડે. ભારતના રસ્તાઓ આશ્ચર્ય જનક છે. ટ્રાફિકના નિયમો આપણી અને બીજાની સલામતી માટે બનાવવામાં આવ્યા છે. અમે તમને 5 મહત્વના ટ્રાફિક નિયમો વિશે જાણાવીશું. જેના વિશે તમને કદાચ ખબર ન હોય. તેથી દંડથી બચવા માટે, દરેક વ્યક્તિએ તેનુ […]

અમદાવાદના સરદાર પટેલ એરપોર્ટ પર 7 મહિનામાં 10.61 લાખ વિદેશી પ્રવાસીઓનું આવાગમન રહ્યું

અમદાવાદઃ શહેરના સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર વિદેશી પ્રવાસીઓના આવાગમનમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા સાત મહિનામાં એટલે કે એપ્રિલથી ઓકટોબર સુધીમાં SVPI એરપોર્ટ પરથી લગભગ 10.61 લાખ વિદેશી પ્રવાસીઓ કરી હતી.  એટલે કે પ્રવાસીઓની સંખ્યામાં 30 ટકા વધારો નોંધાયો હતો. સરદાર પટેલ એરપોર્ટ ઓથોરિટીના સૂત્રોના કહેવા મુજબ  સરદાર પટેલ એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓનો ધસારો […]

ટ્રાફિક સ્થિતિ માટે સ્વદેશી ઇન્ટેલિજન્ટ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ સોલ્યુશન્સનો શુભારંભ

ત્રણ સ્વદેશી રીતે વિકસિત ટેકનોલોજી, એટલે કે, ઔદ્યોગિક એપ્લિકેશન માટે સીએમઓએસ સેન્સર આધારિત કેમેરા, ઈન્ટેલિજન્ટ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ માટે થર્મલ સેન્સર કેમેરા – (TvITS) અને ઓનલાઈન સુક્રો ક્રિસ્ટલ ઈમેજિંગ સિસ્ટમ (ઓસીએસ) 11મા ટ્રાફિક એક્સ્પો અને સ્માર્ટ મોબિલિટી કોન્ફરન્સનું લોન્ચ કરવામાં આવી છે. ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય (એમઇઆઇટીવાય)ના સચિવ એસ ક્રિષ્નને ઇએન્ડઆઇટીવાયમાં ગ્રૂપ કોઓર્ડિનેટર આરએન્ડડીની હાજરીમાં, એમઇઆઇટીવાયમાં ગ્રૂપ કોઓર્ડિનેટર શ્રીમતી એલ સુનિતા વર્મા […]

અમદાવાદમાં ટ્રાફિકને નડતરરૂપ આડેધડ વાહન પાર્ક કરતા ચાલકો સામે મનપાની કાર્યવાહી

પૂર્વ ઝોનમાં 53 વાહનના માલિકો સામે કાર્યવાહી વાહન માલિકો પાસેથી રૂ. 22300નો દંડ વસુલાયો જાહેરમાં ગંદકી કરતા એકમો સામે પણ કાર્યવાહી શરૂ કરાઈ અમદાવાદઃ શહેરમાં ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ માટે વિવિધ ચાર રસ્તા ઉપર ટ્રાફિક પોલીસ દ્વારા સતત મોનટરિંગ કરવામાં આવી રહ્યું છે. બીજી તરફ આડેધડ પાર્કિંગ કરતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. હવે […]

NH-160 ના સિન્નર-શિરડી સેક્શનઃ જટિલ તકનીકીઓ દ્વારા કાર્બન ફૂટપ્રિન્ટ અને ટ્રાફિકની ભીડ ઘટશે

મુંબઈઃ NH-160 ના સિન્નર-શિરડી સેક્શનને ચાર માર્ગીય બનાવવાનું કામ ભારતમાલા પરિયોજનના ભાગ રૂપે સિન્નર બાયપાસના નિર્માણ સહિત વિવિધ જટિલ તકનીકીઓ દ્વારા કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવા અને ટ્રાફિકની ભીડ ઘટાડવા માટે કરવામાં આવ્યું છે. તેમ કન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું. કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે ભારતમાલા પ્રોજેક્ટના ભાગરૂપે અમે હાલમાં […]

ટ્રાફિક સંબંધિત વાયુ પ્રદુષણથી યાદશક્તિમાં ઘટાડાનો ભય, અભ્યાસનું તારણ

નવી દિલ્હીઃ યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, ઇર્વિનના અભ્યાસ મુજબ, ટ્રાફિક સંબંધિત વાયુ પ્રદૂષણના સંપર્કમાં આવવાથી યાદશક્તિમાં ઘટાડો, જ્ઞાનાત્મક ઘટાડો અને અલ્ઝાઈમર રોગની શરૂઆત સાથે જોડાયેલા મગજના પાથવે એક્ટિવ થાય છે. માસાશી કિતાઝાવા, પીએચડી, યુસીઆઈ પ્રોગ્રામ ઇન પબ્લિક હેલ્થમાં પર્યાવરણીય અને વ્યવસાયિક આરોગ્યના સહયોગી પ્રોફેસર, અભ્યાસના અનુરૂપ અને વરિષ્ઠ લેખક છે. “વાયુ પ્રદૂષણ અને અલ્ઝાઈમર રોગ વચ્ચેની […]

મુંબઇ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ 40 મિલિયનથી વધુ મુસાફરોની અવરજવર ધરાવતું બેસ્ટ એરપોર્ટ

મુંબઇ: મુંબઇના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય વિમાનમથકને (CSMIA) એરપોર્ટ કાઉન્સિલ ઇન્ટરનેશનલ (ACI) દ્વારા એશિયા પેસિફિકના શ્રેષ્ઠ એરપોર્ટ તરીકે નવાજવામાં આવ્યું છે. સતત છ વર્ષથી ‘બેસ્ટ એરપોર્ટ’ તરીકે ઉભરી આવતા CSMIAએ 2022માં પણ 40 મિલિયનથી વધુ મુસાફરો સાથે ઉત્કૃષ્ટ સેવાઓ પ્રદાન કરવાનો ક્રમ જાળવી રાખ્યો છે. એરપોર્ટ સર્વિસ ક્વોલીટી (ASQ) એવોર્ડ્સને એરપોર્ટ ક્ષેત્રે પ્રતિષ્ઠીત સન્માન માનવામાં […]

મોરબી દુર્ઘટના બાદ ભુજમાં પણ જર્જરિત પુલ એક તરફથી બંધ કરાયો

અમદાવાદઃ મોરબીમાં પુલ દૂર્ઘટના બાદ તંત્ર હરકતમાં આવ્યું છે અને સમગ્ર રાજ્યમાં આવા પુલને લઈને જરૂરી નિર્દેશ કરવામાં આવ્યાં છે. અમદાવાદના અટલ પુલ ઉપર પણ નિર્ધારિત લોકોને જ પ્રવેશ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. દરમિયાન ભુજમાં પણ એક જર્જરિત પુલ ઉપર એક તરફનો વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે, તેમજ તેના પરીક્ષણ બાદ રિપોર્ટના આધારે […]

ઉનાળાના વેકેશનને લીધે ST બસના ટ્રાફિકમાં વધારો, 11 દિવસમાં નિગમને 90.20 કરોડની આવક થઈ

અમદાવાદઃ પેટ્રોલ-ડીઝલ અને સીએનજીના ભાવ વધારોને કારણે ઘણાબધા લોકોએ પોતાના વાહનોને છોડીને એસટી બસમાં મુસાફરી કરવા લાગ્યા છે. સાથે જ ઉનાળાનું વેકેશન હોવાથી એસટી બસોના ટ્રાફિકમાં મોટો વધારો થયો છે. ગુજરાત ST નિગમને માત્ર 11 દિવસમાં 90.20 કરોડની આવક થઈ છે. 11 દિવસમાં 1.90 કરોડથી વધુ લોકોએ મુસાફરી કરી હતી. રાજ્યમાં ઉનાળું વેકેશન ઉપરાંત લગ્નગાળાની […]

અમદાવાદ એરપોર્ટ પર ડોમેસ્ટીક પ્રવાસી ઘટ્યા પણ વિદેશના ટ્રાફિકમાં 125 ટકાનો વધારો નોંધાયો

અમદાવાદઃ કોરોનાને લીધે જાહેર પરિવહન સેવાને પણ ઘણુંબધું સહન કરવું પડ્યું છે. જેમાં વિમાની સેવાનો પણ સમાવેશ થાય છે. શહેરના સરદાર પટેલ એરપોર્ટ પર ગત મહિને કોરોનાને લીધે તેમજ દિવસ દરમિયાન રન-વે બંધ રહેતા ડોમેસ્ટીક પેસેન્જરોમાં 23 ટકાનો ઘટાડો નોંધાયો હતો. જાન્યુઆરી મહિનામાં અમદાવાદ સહિત દેશભરમાં કોરોના કેસ વધી રહ્યા હતા. તેની સાથે અમદાવાદ એરપોર્ટના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code