1. Home
  2. Tag "Traffic"

ટુ-વ્હીલર હંકારતા પહેલા ટ્રાફિકના આ પાંચ નિયમો વિશે જાણો, નહીં તો થશે મોટુ નુકશાન

રસ્તા પર ચાલતો દરેક વ્યક્તિ સુરક્ષિત રહે તે માટે વાહનચાલકોએ કેટલાક નિયમોનું પાલન કરવું પડે છે. દરેક નાગરિક પાસેથી પોતાની અને અન્યની સલામતી માટે આ નિયમોનું પાલન કરવાની અપેક્ષા રાખવામાં આવે છે. ટુ-વ્હીલરમાં સલામતી ફોર-વ્હીલર કરતાં ઓછી છે, તેથી ટુ-વ્હીલર ચાલકો માર્ગ અકસ્માતોમાં વધુ સંડોવાયેલા હોય છે. • ડ્રાઇવિંગ લાઇસન્સ ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે 18 […]

લંડનમાં પ્રથમવાર ટ્રાફિકના નિયમને માટે ટ્રાફિલ લાઈટનો ઉપયોગ શરૂ થયો

આજે, રસ્તા પર ટ્રાફિકને નિયંત્રિત કરવા માટે દરેક જગ્યાએ ટ્રાફિક લાઇટનો ઉપયોગ થાય છે. જો આ ન હોય તો ચોકડીઓ પર અંધાધૂંધી થશે અને ટ્રાફિક જામની સમસ્યા વધુ વધશે. ટ્રાફિક સિગ્નલ તોડવા પર ભારે દંડ છે, પરંતુ જો ટ્રાફિક સિગ્નલ ન હોત તો કોઈ દંડ ન હોત. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ […]

ટ્રાફિકના વિવિધ નિયમોનું ઉલ્લંઘન કરવા મામલે દિવસમાં એકથી વધારે મળે છે ચલણ

ઉતાવળમાં પોતાના ગંતવ્ય સ્થાન પર પહોંચવા માટે, લોકો ઘણીવાર ટ્રાફિક નિયમોની અવગણના કરે છે. જો તમે વાહન ચલાવતી વખતે નિયમોનું ઉલ્લંઘન કરશો, તો તમને ટ્રાફિક ચલણ મળવાની ખાતરી છે. આજકાલ, ઘણા ચાર રસ્તા પર સીસીટીવી કેમેરા દ્વારા ચલણ પણ જારી કરવામાં આવી રહ્યા છે, તેથી, નિયમો તોડીને બચવું ખૂબ મુશ્કેલ છે. ઘણા લોકોમાં એવી ગેરસમજ […]

દિલ્હીમાં પ્રદુષણને ડામવા ફેક્ટરીઓ, બાંધકામ અને ટ્રાફિક પર કડક નિયંત્રણો લાદવામાં આવ્યાં

દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં વધી રહેલા વાયુ પ્રદૂષણને ધ્યાનમાં રાખીને, કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB) અને પર્યાવરણ મંત્રાલય દ્વારા રચવામાં આવેલ કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ (CAQM) એ ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાનનો ચોથો તબક્કો (ગ્રેપ-4) અમલમાં મૂક્યો છે. ગ્રાફ-4 લાગુ થયા બાદ દિલ્હીમાં ઘણા નિયંત્રણો લાદવામાં આવ્યા છે. આ અંતર્ગત ફેક્ટરીઓ, બાંધકામ અને ટ્રાફિક પર […]

ગુજરાતઃ દિવાળીના તહેવારમાં ટ્રાફિકના નિયમનું ઉલ્લંઘન કરનાર સામે નહીં થાય કાર્યવાહી

ટ્રાફિક અવેરનેસ માટે એક નવતર અભિગમ અપનાવવામાં આવ્યો પોલીસ ‘પાવતી બુક’ લઇને નહિ, પરંતુ ફુલ અને ટ્રાફિક અવેરનેસ પેમ્ફલેટ સાથે જોવા મળશે અમદાવાદઃ ગુજરાત પોલીસ દ્વારા દિવાળીના તહેવારો દરમિયાન રાજ્યભરમાં ટ્રાફિક અવેરનેસ માટે એક નવતર અભિગમ અપનાવવામાં આવ્યો છે. આ તહેવારોમાં અલગ અલગ માર્કેટ પ્લેસ, હાઇવે કે વિવિધ સર્કલ ઉપર ઉભી રહેતી પોલીસ ‘પાવતી બુક’ […]

અમદાવાદઃ શાહીબાગ અંડરપાસ 18મી સપ્ટેમ્બર સુધી વાહન વ્યવહાર માટે બંધ રહેશે

અંડરપાસ સમારકામને લઈને બંધ રાખવાનો નિર્ણય વાહન ચાલકો માટે વૈકલ્પિક માર્ગો જાહેર કરાયાં અમદાવાદઃ શાહીબાગ અંડરપાસ 18મી સપ્ટેમ્બર સુધી રાત્રે 12.00 વાગ્યા થી સવારે 06.00 વાગ્યા સુધી બંધ  વાહન વ્યવહાર માટે બંધ રહેશે.પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર અંડરપાસ નંબર 731A કિ.મી. 498/28-30 શાહીબાગ અંડરપાસ તાત્કાલિક અસરથી 18 સપ્ટેમ્બર 2024 સુધી રાત્રે 00.00 વાગ્યા થી સવારે 06.00 […]

મોરબી મુશળધાર વરસાદ અને ડેમના પાણીના કારણે પુલનું ધોવાણ, વાહનવ્યવહાર ખોરવાયો

અમદાવાદઃ હાલ, ગુજરાતમાં મોટાભાગના ક્ષેત્રોમાં વરસાદને કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. તે ઉપરાંત ઠેર-ઠેર પાણી ભરાયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. તો બીજી બાજુ ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે અવિરત વરસાદને કારણે અનેક જાહેર મિલકતોને નુકસાન થઈ રહ્યું છે. તેના કારણે વરસાદ જેવા માહોલમાં નાગરિકોની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે. પુલના ધોવાણને કારણે […]

સુરતમાં ટ્રાફીકને ધ્યાનમાં રાખીને 21 જંકશન ઉપર બમ્પ હટાવવાની કામગીરી

અમદાવાદઃ સુરત શહેરમાં ટ્રાફિક નિયમન થાય અને સરળતાથી ટ્રાફિક વ્યવસ્થા ચાલે તેવા આશયથી પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતના માર્ગદર્શન હેઠળ ગત રોજ સુરત શહેર ટ્રાફિક શાખાના અધિકારીઓ અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તેમજ એસએમસીના અધિકારીઓની સંયુક્ત બેઠક યોજાઈ હતી. લોકો સિગ્નલ મુજબ ટ્રાફિક નિયમોનું પાલન કરે તે માટે આ બેઠકમાં સુરત શહેરમાં ટ્રાફીક નિયમનની […]

જણો ટ્રાફિકના પાંચ નિયમો જે તમે નહીં જાણતા હોવ, જાણો આ નિયમો નહીં તો દંડ ભરવો પડશે

ભારતમાં ગાડી ચલાવવી એ મોટા પડકારથી કમ નથી. ડ્રાઇવિંગ કરતી વખતે વ્યક્તિએ પૂરી રીતે ધ્યાન કેન્દ્રિત કરવું પડે. ભારતના રસ્તાઓ આશ્ચર્ય જનક છે. ટ્રાફિકના નિયમો આપણી અને બીજાની સલામતી માટે બનાવવામાં આવ્યા છે. અમે તમને 5 મહત્વના ટ્રાફિક નિયમો વિશે જાણાવીશું. જેના વિશે તમને કદાચ ખબર ન હોય. તેથી દંડથી બચવા માટે, દરેક વ્યક્તિએ તેનુ […]

અમદાવાદના સરદાર પટેલ એરપોર્ટ પર 7 મહિનામાં 10.61 લાખ વિદેશી પ્રવાસીઓનું આવાગમન રહ્યું

અમદાવાદઃ શહેરના સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર વિદેશી પ્રવાસીઓના આવાગમનમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા સાત મહિનામાં એટલે કે એપ્રિલથી ઓકટોબર સુધીમાં SVPI એરપોર્ટ પરથી લગભગ 10.61 લાખ વિદેશી પ્રવાસીઓ કરી હતી.  એટલે કે પ્રવાસીઓની સંખ્યામાં 30 ટકા વધારો નોંધાયો હતો. સરદાર પટેલ એરપોર્ટ ઓથોરિટીના સૂત્રોના કહેવા મુજબ  સરદાર પટેલ એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓનો ધસારો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code