1. Home
  2. Tag "train"

દિવાળી પહેલા જ ઉત્તર ભારત, બંગાળ, અને ઓડિસા જતી ટ્રેનોમાં લાંબુ વેઈટિંગ લિસ્ટ

અમદાવાદઃ દિવાળીના પર્વને એક મહિનાથી ઓછો સમય બાકી રહ્યો છે, ત્યારે ગુજરાતમાં જુદાજુદા શહેરોમાં વસવાટ કરતા પરપ્રાંતના લોકો પોતાના માદરે વતન જવા માટે ટ્રેનોમાં બુકિંગ કરાવી રહ્યા છે. દિવાળી અને છઠ પૂજા દરમિયાન મોટી સંખ્યામાં ઉત્તર ભારતીયો વતન જાય છે. જેના પગલે અમદાવાદથી ઉત્તર પ્રદેશ અને બિહાર તરફ જતી તમામ ટ્રેનો હાઉસફુલ થઈ ગઈ છે. […]

અમદાવાદઃ હાવડા-ગાંધીધામ ટ્રેનમાં રૂ. 3 કરોડના ડ્રગ્સ એક શખ્સની ધરપકડ

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ડ્રગ્સની હેરાફેરીના બનાવોમાં વધારો થયો છે. બીજી તરફ ડ્રગ્સના રેકેટનો પર્દાફાશ કરવા માટે વિવિધ એજન્સીઓએ કવાયત તેજ બનાવી છે. દરમિયાન હાવડાથી ગાંધીધામ જતી ટ્રેનમાંથી 3 કરોડના ડ્રગ્સના જથ્થા સાથે નાર્કોટીક કન્ટ્રોલ બ્યુરો એટલે કે એનસીબીએ ઝડપી લીધું હતું. અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-3 ઉપરથી યુવાનને ડ્રગ્સ સાથે ઝડપી લેવામાં […]

ટ્રેનોમાં રિઝર્વેશન ચાર્ટ બની ગયા બાદ કરન્ટ બુકિંગ કરનારા પ્રવાસોને હવે 10 ટકા ડિસ્કાઉન્ટ અપાશે

અમદાવાદઃ શહેરના કાળુપુર રેલવે સ્ટેશનેથી હાલમાં 150 જેટલી ટ્રેનોનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. કોરોનાકાળ પછી આ તમામ ટ્રેનોને સંપૂર્ણ રીઝર્વેશન સાથે જ દોડાવવામાં આવી રહી છે. અમદાવાદ સહિત ડિવિઝનમાંથી પસાર થતી આ ટ્રેનોમાં અનેક સીટ ખાલી રહેતી હોવા છતાં પેસેન્જરોને મુસાફરી કરી શકતા નથી. ઘણા પેસેન્જરો ટ્રેન ઉપડવાના એક કે બે કલાક પહેલા સ્ટેશન […]

સમોસા ખાવાનો શોખ યુવાનને ભારે પડ્યોઃ આખી ટ્રેન યુવક ઉપરથી થઈ પસાર અને પછી…….

યુવકને સમોસા ખાવા ભારે પડ્યા ટ્રેન છૂટી જવાના ચત્કરમાં ઉતાવળે ટ્રેન કપડવા જતા મોત મળ્યું પટનાઃ- સામાન્ય રીતે ટ્રેનનની  મુસાફરી કરતા વખતે ખૂબ જ ધ્યાન રાખવું પડતું હોય છે. ટ્રેન ચાલવાનો સમય હોય ત્યારે નીચે ન ઉતરવું જોઈએ નહી તો ક્યારેક જીવ ગુમાવવો પ઼ે છે, ત્યારે આવીજ એક ઘટના બિહારના બક્સરમાં સામે આવી છે. વાત […]

નવસારી નજીક ટ્રેન ઉથલાવી પાડવાના કાવતરાનો પર્દાફાશઃ મોટી દુર્ઘટના ટળી

પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી માલગાડીના ડ્રાઈવરની સમયસૂચકતાથી દૂર્ઘટના ટળી રેલ વ્યવહારને થોડા સમય માટે રોકવામાં આવ્યો અમદાવાદઃ દક્ષિણ ગુજરાતના નવસારી નજીક ટ્રેનને ઉથલાવી પાડવાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે. અજાણ્યા શખ્સોએ રેલવે ટ્રેક ઉપર લોખંડની એંગ્લો નાખી હતી. જો કે, અહીંથી પસાર થતી માલગાડીના ડ્રાઈવરની સમય સૂચકતાથી મોટી દૂર્ઘટના ટળી હતી. આ અંગે તેણે તાત્કાલિક […]

હવે ટ્રેનોમાં ફ્રી વાઇ-ફાઇની સુવિધા નહીં મળે, આ છે તેનું કારણ

નવી દિલ્હી: ભારતમાં મોટા ભાગના રેલવે સ્ટેશન પર મુસાફરો માટે ફ્રી વાઇ-ફાઇ સુવિધા પ્રદાન કરવામાં આવતી હોય છે. રેલવે મંત્રાલયની એવી પણ યોજના હતી કે, જે રીતે સ્ટેશનો પર ફ્રી વાઇ-ફાઇની સુવિધા પ્રાપ્ત થાય છે તે જ રીતે ટ્રેનમાં પણ આ સુવિધા મળે. પરંતુ એવું નહીં થઇ શકે. એવું એટલા માટે કે, રેલવેએ ટ્રેનોમાં ઇન્ટરનેટ […]

રાજકોટ-પોરબંદર, જબલપુર ટ્રેનને ભક્તિનગર સ્ટેશન પર સ્ટોપેજ અપાયું

રાજકોટઃ પોરબંદર, સોમનાથ- જબલપુર ટ્રેનને ભક્તિનગર સ્ટેશને સ્ટોપેજ આપવામાં આવશે. જે અતંગર્ત 09573 રાજકોટ- પોરબંદર સ્પેશિયલ ટ્રેન ભક્તિનગર સ્ટેશને સવારે 7.07 કલાકે આવશે અને અને 7.08 કલાકે ત્યાંથી પ્રસ્થાન કરશે. તેવી જ રીતે 09574 પોરબંદર- રાજકોટ ટ્રેન ભક્તિનગર સ્ટેશને સાંજે 6.15 કલાકે આવશે અને અને 6.16 કલાકે ત્યાંથી ઉપડશે. જ્યારે સોમનાથ-જબલપુર ટ્રેન બપોરે 1.35 કલાકે […]

કોરોનાના કેસ ઘટતા હવે અમદાવાદથી 90 ટકા ટ્રેનો 15મી જુલાઈ સુધીમાં શરૂ થઈ જશે

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થતા હવે ટ્રેન વ્યવહાર પૂર્વવત બની રહ્યો છે. અમદાવાદના કાળુપુર રેલવે સ્ટેશનેથી ઉપડતી કે પસાર થતી 200થી વધુ મેલ-એક્સપ્રેસ ટ્રેનોમાંથી હાલ 50 ટકા જેટલી ટ્રેનો દોડે છે અને ડિવિઝનના ઉચ્ચ અધિકારીઓ તબક્કાવાર બાકીની ટ્રેન શરૂ કરશે. 15 જુલાઈ સુધીમાં અમદાવાદની 90 ટકાથી વધુ ટ્રેનો શરૂ થઈ જવાની શક્યતા છે. જો […]

અમદાવાદના કાંકરિયા લેક પર હવે બાપુ ગાડી નહીં પણ ફાસ્ટ અટલ ટ્રેન દોડશે

અમદાવાદ: શહેરના કાંકરિયા લેકફ્રંટમાં ચાલતી અટલ એક્સપ્રેસ અને સ્વર્ણિમ જયંતી એક્સપ્રેસને દોડવા માટે ટૂંક સમયમાં જ રેલવેની નેરોગેજ લાઈન મળશે. કોસાંબીથી ઉમરપાડા વચ્ચે અગાઉ આ લાઈન હતી તેને ઉખાડી નાખવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ પાટા રેલવે પાસેથી ખરીદ્યા છે અને હવે 2008માં કાંકરિયામાં નંખાયેલા પાટા ઉખાડીને આ ટ્રેક લગાાવાશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સૂત્રોના […]

કોરોનાના કેસ ઘટતા, મુસાફરો વધતા હવે ઓખા-મુંબઈ સેન્ટ્રલ મેલ તા.24મીથી દરરોજ દોડાવશે

રાજકોટ  :  કોરોનાના કેસમાં ઘટાડો થતાં સરકારે નિયંત્રણો ખૂબજ હળવા કર્યા છે. અને જાહેર પરિવહન સેવા પણ રાબેતા મુજબ બની રહી છે. ત્યારે રેલવે તંત્ર દ્વારા પણ અગાઉ બંધ કરાયેલી કે અંશત: ચાલુ રખાયેલી રેલ સેવા પૂર્વવત કરવા કમ્મર કસી છે. જેના ભાગરૂપે  આગામી તા.ર4મીથી ઓખા-મુંબઈ સેન્ટ્રલ મેલ ટ્રેન સપ્તાહમાં ચાર દિવસને બદલે દરરોજ  દોડાવવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code