1. Home
  2. Tag "trains"

ટ્રેનના માલવાહન ડબ્બા એલ્યુમિનિયમના બનાવાયાં, આગામી દિવસોમાં આવા એક લાખ વેગન સામેલ કરાશે

નવી દિલ્હીઃ દેશમાં પહેલીવાર ગુડ્સ ટ્રેનના કોચ એલ્યુમિનિયમના બનાવાયા છે, જેને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ભુવનેશ્વર રેલવે સ્ટેશનથી લીલી ઝંડી આપી હતી. આ રેક પહેલા કરતા હળવા છે તેમ છતા વધુ માલવાહક ક્ષમતા ધરાવે છે. RDSO, BSCO અને Hindalcoની મદદથી આ રૈક તૈયાર કરવામાં આવ્યા છે. આ રૈક મેક ઇન ઇન્ડિયા અભિયાન હેઠળ બનાવવામાં આવ્યા […]

ભારતીય રેલવેઃ નવી ટેકનોલોજીની મદદથી ટ્રેનોને ટ્રેક કરી શકાશે

નવી દિલ્હીઃ રીયલ ટાઈમ ટ્રેન ઈન્ફોર્મેશન સિસ્ટમ (RTIS), ઈસરોના સહયોગથી વિકસાવવામાં આવી છે, જે સ્ટેશનો પર ટ્રેનની મુવમેન્ટના સમયને સ્વચાલિત સંપાદન માટે લોકોમોટિવ્સ પર સ્થાપિત કરવામાં આવી રહી છે, જેમાં આગમન અને પ્રસ્થાન અથવા રન-થ્રુનો સમાવેશ થાય છે. તેઓ કંટ્રોલ ઓફિસ એપ્લિકેશન (COA) સિસ્ટમમાં તે ટ્રેનોના કંટ્રોલ ચાર્ટ પર આપમેળે પ્લોટ થાય છે. RTIS 30 […]

ટ્રેનોમાં મુસાફરી દરમિયાન 40 કિલોથી વધુ સામાન હશે તો દંડ કરાશે, રેલવે મંત્રાલયે આપી માહિતી

અમદાવાદઃ ટ્રેનોમાં મુસાફરી કરતા પ્રવાસીઓ 40 કિલો જ સામાન લઈ જઈ શકશે. વિમાનની જેમ હવે ટ્રેનોમાં પણ  પ્રવાસીઓ માટે લગેજનો નિયમ લાગુ પડશે. ઘણાબધા પ્રવાસીઓ નિયત કરતા વધુ લગેજ સાથે લઈ જતાં હોય છે. તેના લીઘે અન્ય પ્રવાસીઓને મુશ્કેલી પડતી હોય છે. ટ્રેનોમાં આમને-સામને બન્ને સીટ પર કુલ 6 પ્રવાસીઓની બેઠક હોય છે. એટલે પ્રવાસીઓ […]

અમદાવાદ ઉપડતી અડધો ડઝન ટ્રેનોમાં આજથી વધારાના એસી અને સ્લીપર કોચ જોડાશે

અમદાવાદઃ ઉનાળાના વેકેશનને લીધે ટ્રેનોના ટ્રાફિકમાં વધારો થયો છે. મોટાભાગની ટ્રેનોમાં નો-વેકન્સી જેવી સ્થિતિ છે. વેઈટિંગ લિસ્ટ પણ ખૂબ લાંબુ હોવાથી પ્રવાસીઓ નારાજ બની રહ્યા છે. ત્યારે રેલવે દ્વારા ટ્રેનોમાં નવા વધારાના કોચ જોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોને માગણીને ધ્યાનમાં રાખીને સુવિધા વધારવા માટે  અમદાવાદથી ઉપડતી અને પસાર […]

હોળી-ધૂળેટીના તહેવારોને લીધે ગુજરાતથી ઉત્તર ભારત તરફ જતી ટ્રેનો હાઉસફુલ

અમદાવાદઃ હોળી અને ધૂળેટીના પર્વનું રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તર ભારતના રાજ્યોમાં અનેરૂ મહત્વ હોવાથી ગુજરાતમાં વસવાટ કરતાં પરપ્રાતના લોકો તેમના માદરે વતનમાં હોળી અને ધૂળેટીના પર્વને મનાવવા માટે દર વર્ષે જતાં હોય છે. આ વર્ષે પણ મોટી સંખ્યામાં પરપ્રાંતના લોકો ઉત્તર ભારતના રાજ્યોમાં પોતાના માદરે વતન જતા હોવાથી રેલવે દ્વારા ખાસ ટ્રેનો દોડાવવામાં આવી રહી […]

પાલિતાણા-ભાવનગર વચ્ચે કોરોના કાળમાં બંધ કરાયેલી ટ્રેનો શરૂ કરવા માગ

ભાવનગરઃ પાલિતાણાથી ભાવનગર અપડાઉન કરતા પ્રવાસીઓને માટે સાનુકૂળ સમયે ટ્રેન શરૂ કરવાની માગ ઊઠી છે. પાલીતાણા ટર્મિનલ ખાતે આજે મુસાફરોએ પોસ્ટર દ્વારા વહેલી તકે ભાવનગર-પાલીતાણાની ટ્રેનોની બધી ટ્રિપ જલ્દી શરૂ થાય તેવી માંગ કરી હતી. જેમાં ભાવનગર-પાલીતાણા દરરોજ એક જ ટ્રેન આવે અને જાય છે જેને કારણે મુસાફરોને તકલીફો ઉઠાવી પડી રહી છે, જેમાં જો […]

અમદાવાદ રેલવે ડિવિઝન દ્વારા ટ્રેનોમાં ચેકિંગ ઝુંબેશ, સપ્તાહમાં રૂ.81 લાખનો દંડ વસુલાયો

અમદાવાદઃ કોરોનાનો કપરો કાળ સમાપ્ત થયા બાદ સરકારે નિયંત્રણો ઉઠાવી લેતા જોહેર પરિવહન સેવા પણ રાબેતા મુજબ બની ગઈ છે. દિવાળીના તહેવારો દરમિયાન તમામ ટ્રેનો હાઉસફુલ હતી. અને રેલવેના સત્તધિશોને ટ્રેનોમાં વધારા કોચ જોડવાની ફરજ પડી હતી. બીજીબાજુ રેલવેના અમદાવાદ ડિવિઝન દ્વારા ટ્રેનોમાં ટિકિટ વિના મુસાફરી કરતા મુસાફરોને પકડવા ઝૂંબેશ હાથ ધરી હતી. જુદી જુદી […]

અમદાવાદ સહિતના ડિવિઝનમાં 4 મહિનામાં ટ્રેનોની ટિકિટ બ્લેકમાં વેચતા 118 શખસ પકડાયાં

અમદાવાદઃ કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયા બાદ સરકારે નિયંત્રણો હળવા કરતા હવે જનજીવન રાબેતા મુજબ બની ગયું છે. સાથે જાહેર પરિવહન સેવા પણ રાબેતા મુજબ બની ગઈ છે. મોટાભાગની ટ્રેનોમાં રિઝર્વેશન હાઉસફુલ થઈ રહ્યા છે. રેલવે હાલ ફક્ત રિઝર્વ ટ્રેનો જ દોડાવી રહ્યું છે. જેના પગલે રિઝર્વેશન વગર ટ્રેનમાં મુસાફરી કરી શકાય તેમ નથી. જેથી […]

ગુજરાતઃ અન્ય રાજ્યોમાંથી શ્રમિકો પરત ફરતા ટ્રેનોમાં લાંબુ વેઈટિંગલિસ્ટ

અમદાવાદઃ કોરોના કાળમાં સૌથી વધુ અસર પરિવહન ક્ષેત્રે થઈ હતી. હવે કોરોનાના કેસ ઘટતા પુનઃ એસટીથી લઈને રેલવે સુધીની જાહેર પરિવહન સેવા રાબેતા મુજબ બની રહી છે. જેમાં કોરોનાના ડરને લીધે વતન ગયેલા શ્રમિકો ગુજરાત પરત ફરી રહ્યા હોવાથી હાલ ટ્રેનોમાં ભારે બીડ જોલા મળી રહી છે.રેલવે દ્વારા તબક્કાવાર ટ્રેનોનું સંચાલન શરૂ કરવાનો નિર્ણય કરવામાં […]

યાસ વાવોઝોડાને ધ્યાનમાં રાખીને પૂર્વ રેલવેએ 25 ટ્રેન કરી રદ્દ, જુઓ લિસ્ટ

યાસ વાવઝોડાની સંભાવનાને જોતા પૂર્વ રેલવેનો નિર્ણય પૂર્વ રેલવેએ 6 દિવસ માટે કુલ 25 ટ્રેનને રદ કરી આ દરેક ટ્રેન 24-29 મે સુધી કેન્સલ કરવામાં આવી છે નવી દિલ્હી: બંગાળની ખાડીમાં પૂર્વમાં બનેલું ગંભીર ચક્રવાતી યાસ તોફાનમાં બદલાવવાની સંભાવનાને જોતા અને નુકસાનની શક્યતાઓને ધ્યાનમાં રાખીને રેલવેએ 25 ટ્રેનને 6 દિવસ માટે રદ્દ કરી છે. ચક્રાવાત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code