1. Home
  2. Tag "trains"

રેલવે દ્વારા મૌની અમાવસ્યા પર પ્રયાગરાજથી 364 ટ્રેનો દોડાવવામાં આવી: અશ્વિની વૈષ્ણવ

નવી દિલ્હીઃ મૌની અમાવસ્યાના દિવસે સંગમમાં પવિત્ર સ્નાન કરીને ઘરે પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓની સુવિધા માટે ભારતીય રેલવેએ પ્રયાગરાજના વિવિધ સ્ટેશનોથી 364 આઉટવર્ડ ટ્રેનોનું સંચાલન કર્યું હતું, પ્રયાગરાજ મહાકુંભ દરમિયાન એક જ દિવસમાં ટ્રેનો દોડાવવાનો આ એક નવો રેકોર્ડ છે. આ સાથે રેલવે દ્વારા આ સમયગાળા દરમિયાન 77 ઇનવર્ડ ટ્રેનો પણ ચલાવવામાં આવી હતી. બાહ્ય […]

દિલ્હીમાં ધુમ્મસના કારણે લોકો લાચાર, 400 પ્લેન અને 75થી વધુ ટ્રેનોને અસર

શુક્રવારે દિલ્હીમાં ગાઢ ધુમ્મસના કારણે 400થી વધુ ફ્લાઈટ્સ મોડી પડી હતી. બીજી તરફ વિવિધ સ્ટેશનો પર 40થી વધુ ટ્રેનો મોડી પહોંચી હતી, જ્યારે 35 ટ્રેનો મોડી ઉપડી હતી. શુક્રવારે સવારે રાજધાનીમાં ગાઢ ધુમ્મસ છવાઈ ગયું હતું. તેની સૌથી વધુ અસર હવાઈ અને રેલ સેવાઓ પર જોવા મળી હતી. ગાઢ ધુમ્મસ વચ્ચે પણ દિલ્હી એરપોર્ટ પર […]

આબુ રોડ – માવલ વિભાગ વચ્ચે પ્રસ્તાવિત બ્લોકને કારણે કેટલીક ટ્રેનોને અસર થશે

અમદાવાદઃ ઉત્તર પશ્ચિમ રેલવે અજમેર મંડળના આબુ રોડ – માવલ વિભાગ વચ્ચે આરસીસી બોક્સ લોન્ચિંગ કરવા માટેના પ્રસ્તાવિત બ્લોકને કારણે કેટલીક ટ્રેનોને અસર થશે. આ ટ્રેનોની વિગતોમાં આજે જોધપુરથી ચાલતી જોધપુર-સાબરમતી એક્સપ્રેસ અને 18 ડિસેમ્બરના રોજ સાબરમતી-જોધપુર એક્સપ્રેસ આંશિક રીતે રદ કરવામાં આવશે. આ ઉપરાંત આજે લાલગઢ-દાદર રણકપુર એક્સપ્રેસ લાલગઢથી 2.00 વાગે અને ભગત કી […]

અમદાવાદ રેલવે સ્ટેશન પર ક્વીક વોટર સિસ્ટમથી ટ્રેનોમાં હવે 10 મીનિટમાં પાણી ભરાઈ જશે

અમદાવાદઃ ટ્રેનોના કોચમાં પાણી ભરવા માટે ટ્રેનોને રોકી દેવામાં આવતી હતી, લાંબા અંતરની ટ્રેનોમાં દરેક કોટના ટોયલેટમાં પાણી મળી રહે તે માટે ટ્રેનોને મુખ્ય સ્ટેશનો પર રોકીને પાણી ભરવામાં આવતું હોય છે. જેમાં દરેક કોટમાં પાણી ભરવા માટે સમય લાગતો હોવાથી ટ્રેનોને 30 મીનીટ સુધી રોકવામાં આવતી હતી. હવે અમદાવાદ સહિત તમામ રેલવે સ્ટેશનો પર […]

હોળી-ધૂળેટીના તહેવારોને લીધે સુરતથી યુપી, બિહાર જતી ટ્રેનોમાં જબરો ટ્રાફિક,વધારાના કોચ જોડવા માગ

સુરતઃ શહેરમાં અનેક ઉદ્યોગ-ધંધામાં પરપ્રાંતના લોકો જોડાયેલા છે. અને ખાસ કરીને રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને બિહારના સુરતમાં વસવાટ કરતા લોકો હોળી-ધૂળેટીના તહેવારોમાં પોતાના માદરે વતન જતાં હોય છે. ત્યારે છેલ્લા સપ્તાહથી ઉત્તર પ્રદેશ અને બિહાર જતી તમામ ટ્રેનોમાં નો-વેકન્સી જેવી સ્થિતિ છે. તમામ ટ્રેનો હાઉસફુલ દોડી રહી છે. ત્યારે હવે હોળીના તહેવારને એક દિવસ બાકી […]

ભારતીય રેલવેઃ ટ્રેનમાં પ્રવાસીઓની સંખ્યામાં થયો વધારો, આવક નોધપાત્ર વધી

નવી દિલ્હીઃ ભારતમાં રેલવેમાં પ્રવાસીઓને સુરક્ષા મળી રહે તે માટે ભારતીય રેલવે દ્વારા આધુનિક સુવિધા ઉભી કરવામાં આવી છે. તેમજ સેમીહાઈસ્પીડ વંદેભારત ટ્રેન દોડાવવામાં આવી રહી છે. આ ઉપરાંત અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેનની કામગીરી ઝડપથી ચાલી રહી છે. બીજી તરફ ટ્રેનમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. ગયા વર્ષની સરખામણીએ રેલવીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. […]

ટ્રેનોમાં પેસેન્જરોના લગેજની ચોરી કરતી ટોળકીને પકડવા હવે પોલીસ મુસાફરના સ્વાંગમાં વોચ રાખશે

અમદાવાદઃ રેલવે પોલીસે ટ્રેનોમાં મુસાફરી કરતાં લોકોની સુરક્ષા અંગે ધ્યાન કેન્દ્રિત કર્યું છે. છેલ્લા ઘણા સમયથી ટ્રેનમાં મુસાફરી દરમિયાન લોકોના સરસામાનની ચોરીની ઘટનાઓ સતત વધી છે. છેલ્લા બે વર્ષમાં તો ટ્રેનની મુસાફરી દરમિયાન જુદાં જુદાં પ્રકારની ચોરીની ઘટનાઓ લગભગ ડબલ થઈ ગઈ છે. જેને પગલે વેસ્ટર્ન રેલવે પોલીસે ચોરીની ઘટનાઓને રોકવા અને ગુનેગારોને પકડવા એક્શન […]

ટ્રેનના માલવાહન ડબ્બા એલ્યુમિનિયમના બનાવાયાં, આગામી દિવસોમાં આવા એક લાખ વેગન સામેલ કરાશે

નવી દિલ્હીઃ દેશમાં પહેલીવાર ગુડ્સ ટ્રેનના કોચ એલ્યુમિનિયમના બનાવાયા છે, જેને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ભુવનેશ્વર રેલવે સ્ટેશનથી લીલી ઝંડી આપી હતી. આ રેક પહેલા કરતા હળવા છે તેમ છતા વધુ માલવાહક ક્ષમતા ધરાવે છે. RDSO, BSCO અને Hindalcoની મદદથી આ રૈક તૈયાર કરવામાં આવ્યા છે. આ રૈક મેક ઇન ઇન્ડિયા અભિયાન હેઠળ બનાવવામાં આવ્યા […]

ભારતીય રેલવેઃ નવી ટેકનોલોજીની મદદથી ટ્રેનોને ટ્રેક કરી શકાશે

નવી દિલ્હીઃ રીયલ ટાઈમ ટ્રેન ઈન્ફોર્મેશન સિસ્ટમ (RTIS), ઈસરોના સહયોગથી વિકસાવવામાં આવી છે, જે સ્ટેશનો પર ટ્રેનની મુવમેન્ટના સમયને સ્વચાલિત સંપાદન માટે લોકોમોટિવ્સ પર સ્થાપિત કરવામાં આવી રહી છે, જેમાં આગમન અને પ્રસ્થાન અથવા રન-થ્રુનો સમાવેશ થાય છે. તેઓ કંટ્રોલ ઓફિસ એપ્લિકેશન (COA) સિસ્ટમમાં તે ટ્રેનોના કંટ્રોલ ચાર્ટ પર આપમેળે પ્લોટ થાય છે. RTIS 30 […]

ટ્રેનોમાં મુસાફરી દરમિયાન 40 કિલોથી વધુ સામાન હશે તો દંડ કરાશે, રેલવે મંત્રાલયે આપી માહિતી

અમદાવાદઃ ટ્રેનોમાં મુસાફરી કરતા પ્રવાસીઓ 40 કિલો જ સામાન લઈ જઈ શકશે. વિમાનની જેમ હવે ટ્રેનોમાં પણ  પ્રવાસીઓ માટે લગેજનો નિયમ લાગુ પડશે. ઘણાબધા પ્રવાસીઓ નિયત કરતા વધુ લગેજ સાથે લઈ જતાં હોય છે. તેના લીઘે અન્ય પ્રવાસીઓને મુશ્કેલી પડતી હોય છે. ટ્રેનોમાં આમને-સામને બન્ને સીટ પર કુલ 6 પ્રવાસીઓની બેઠક હોય છે. એટલે પ્રવાસીઓ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code