1. Home
  2. Tag "trains"

અમદાવાદ સહિતના ડિવિઝનમાં 4 મહિનામાં ટ્રેનોની ટિકિટ બ્લેકમાં વેચતા 118 શખસ પકડાયાં

અમદાવાદઃ કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયા બાદ સરકારે નિયંત્રણો હળવા કરતા હવે જનજીવન રાબેતા મુજબ બની ગયું છે. સાથે જાહેર પરિવહન સેવા પણ રાબેતા મુજબ બની ગઈ છે. મોટાભાગની ટ્રેનોમાં રિઝર્વેશન હાઉસફુલ થઈ રહ્યા છે. રેલવે હાલ ફક્ત રિઝર્વ ટ્રેનો જ દોડાવી રહ્યું છે. જેના પગલે રિઝર્વેશન વગર ટ્રેનમાં મુસાફરી કરી શકાય તેમ નથી. જેથી […]

ગુજરાતઃ અન્ય રાજ્યોમાંથી શ્રમિકો પરત ફરતા ટ્રેનોમાં લાંબુ વેઈટિંગલિસ્ટ

અમદાવાદઃ કોરોના કાળમાં સૌથી વધુ અસર પરિવહન ક્ષેત્રે થઈ હતી. હવે કોરોનાના કેસ ઘટતા પુનઃ એસટીથી લઈને રેલવે સુધીની જાહેર પરિવહન સેવા રાબેતા મુજબ બની રહી છે. જેમાં કોરોનાના ડરને લીધે વતન ગયેલા શ્રમિકો ગુજરાત પરત ફરી રહ્યા હોવાથી હાલ ટ્રેનોમાં ભારે બીડ જોલા મળી રહી છે.રેલવે દ્વારા તબક્કાવાર ટ્રેનોનું સંચાલન શરૂ કરવાનો નિર્ણય કરવામાં […]

યાસ વાવોઝોડાને ધ્યાનમાં રાખીને પૂર્વ રેલવેએ 25 ટ્રેન કરી રદ્દ, જુઓ લિસ્ટ

યાસ વાવઝોડાની સંભાવનાને જોતા પૂર્વ રેલવેનો નિર્ણય પૂર્વ રેલવેએ 6 દિવસ માટે કુલ 25 ટ્રેનને રદ કરી આ દરેક ટ્રેન 24-29 મે સુધી કેન્સલ કરવામાં આવી છે નવી દિલ્હી: બંગાળની ખાડીમાં પૂર્વમાં બનેલું ગંભીર ચક્રવાતી યાસ તોફાનમાં બદલાવવાની સંભાવનાને જોતા અને નુકસાનની શક્યતાઓને ધ્યાનમાં રાખીને રેલવેએ 25 ટ્રેનને 6 દિવસ માટે રદ્દ કરી છે. ચક્રાવાત […]

રેલવેએ મુસાફરો ઘટતા જનશતાબ્દી સહિત ઘણી ટ્રેનો રદ કરી

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાને કારણે જાહેર પરિવહન ક્ષેત્રને ખૂબ અસર થઈ છે. લોકો હવે બસ-ટ્રેનમાં મુસાફરી કરવાનું ટાળી રહ્યા છે. જેના કારણે પશ્ચિમ રેલવે દ્વારા વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમદાવાદથી કેવડિયા જતી જનશતાબ્દી સ્પેશિયલ ટ્રેનને ફરી એકવાર રદ કરવાનો નિર્ણય કર્યો છે. તેની સાથે જ અમદાવાદ-નાગપુર સ્પેશિયલ, અમદાવાદ મુઝફ્ફરપુર સ્પેશિયલ ટ્રેનોને પણ રદ કરવાનો નિર્ણય લેવામાં […]

પશ્વિમ રેલવેએ કોરોનાને લીધે પેસેન્જરો ઘટતા ઘણીબધી ટ્રેનો કેન્સલ કરી

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કપરા કાળે પરિવહન ક્ષેત્રને પણ અસર કરી છે. લોકો મહત્વના કામ સિવાય બહારગામ જતા નથી. તેથી રેલવે સેવાને પણ મોટી અસર થઈ છે. રેલવે દ્વારા મોટો નિર્ણય લેવાયો છે. આગામી આદેશ સુધી મોટી સંખ્યામાં ટ્રેનો કેન્સલ કરવામાં આવી છે. મુસાફરોની સંખ્યા ઓછી હોવાને કારણે આ નિર્ણય લેવાયો છે. સાથે જ આગામી આદેશ […]

ટ્રેનમાં પ્રવાસીઓ હવે રાતના મોબાઈલ ચાર્જીંગ નહીં કરી શકે

અમદાવાદઃ કોરોના મહામારીને પગલે આપવામાં આવેલા લોકડાઉન દરમિયાન રેલ સેવા બંધ કરવામાં આવી હતી. જો કે, અનલોકમાં ધીમે-ધીમે સરકારની ગાઈડલાઈન અનુસાર રેલ સેવાઓ શરૂ કરવામાં આવી હતી. ત્યારે મોટાબાગની ટ્રેનો પાટા ઉપર દોડી રહી છે. તેમજ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ટ્રેનમાં મુસાફરી કરી છે. પ્રવાસીઓ હવે રાત્રિના સમયે ટ્રેનના કોચમાં મોબાઈલ ચાર્જીંગ નહીં કરી શકે. આગની […]

ભારત બંધને કારણે ભારતીય રેલવેએ આ ટ્રેનો કરી રદ, જુઓ યાદી

નવા કૃષિ કાયદાના વિરુદ્વમાં ખેડૂતોના ભારત બંધને કારણે રેલવેનો નિર્ણય ભારતીય રેલવેએ કેટલીક ટ્રેનો રદ કરી અને કેટલીકના રૂટ ડાઇવર્ટ કર્યા અહીંયા વાંચો કઇ ટ્રેન રદ કરવામાં આવી અને રૂટ ડાઇવર્ટ કરાયા નવી દિલ્હી: કેન્દ્રના નવા કૃષિ કાયદાઓની વિરુદ્વ ખેડૂતોનું આંદોલન વધુને વધુ ઉગ્ર બની રહ્યું છે. ખેડૂતોએ આજે 8 ડિસેમ્બરે ભારત બંધનું એલાન આપ્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code