1. Home
  2. Tag "travel"

ગુજરાતના યુવક-યુવતીઓ નિઃશુલ્ક હિમાલય ભ્રમણ કરી શકશે

ગાંધીનગરઃ સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલિમ સંસ્થા,સાધના ભવન, માઉન્ટ આબુ દ્વારા આગામી જુલાઈ 2025માં હિમાલય ભ્રમણ કાર્યક્રમ યોજાશે તેમાં યુવક સેવા અને સાંસ્ક્રુતિક પ્રવૃત્તિની યાદીમાં જણાવવામાં આવ્યું હતું. યાદીમાં વધુમાં જણાવ્યા અનુસાર, હિમાલય ભ્રમણ ટુકડીમાં જોડાવવા ઇચ્છતા યુવક-યુવતીઓએ નિયત અરજીપત્રકમાં અરજી કરવાની રહેશે. નિયત અરજી પત્રક તથા મૂળ જાહેરાત svim administrationના ફેસબુક પેજ પરથી મેળવવાનું રહેશે. […]

ભારત-પાકિસ્તાન સરહદની નજીક મુસાફરી ના કરવા અમેરિકાએ પોતાના નાગરિકોને સુચન કર્યું

નવી દિલ્હીઃ અમેરિકી નાગરિકો માટે ટ્રાવેલ એડવાઇઝરી જારી કરવામાં આવી છે. આમાં અમેરિકાએ તેના નાગરિકોને ભારત-પાકિસ્તાન સરહદ અને નિયંત્રણ રેખાની આસપાસ મુસાફરી ન કરવા જણાવ્યું છે. અમેરિકાએ આતંકવાદ અને સશસ્ત્ર સંઘર્ષની આંશકાને કારણે ભારત-પાકિસ્તાન સરહદ, દેશની નિયંત્રણ રેખા અને બલૂચિસ્તાન અને ખૈબર પખ્તુનખ્વા પ્રાંતોમાં મુસાફરી ન કરવાની ચેતવણી જારી કરી છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે તેના નાગરિકો […]

સોનપ્રયાગથી કેદારનાથ સુધી રોપવે બનશે, માત્ર 36 મિનિટમાં 9 કલાકની મુસાફરી

કેન્દ્રીય કેબિનેટે રાષ્ટ્રીય રોપવે ડેવલપમેન્ટ પ્રોગ્રામના રેન્જ પ્રોજેક્ટ હેઠળ ઉત્તરાખંડના સોનપ્રયાગથી કેદારનાથ સુધીના 12.9 કિલોમીટર લાંબા રોપવે પ્રોજેક્ટને મંજૂરી આપી છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે બુધવારે આ જાણકારી આપી. નિર્ણય વિશે માહિતી આપતા મંત્રીએ જણાવ્યું હતું કે, “આ પ્રોજેક્ટનો મોટો ફાયદો એ થશે કે હાલમાં જે મુસાફરીમાં 8-9 કલાકનો સમય લાગે છે તે તેના નિર્માણ […]

ભારતની વિકાસ તરફની યાત્રામાં ખેડૂતોની ભૂમિકાને કોઈ પણ નબળી પાડી શકે નહીં: ઉપરાષ્ટ્રપતિ

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે જણાવ્યું હતું કે ખેડૂતો પ્રદાતા છે અને તેમણે કોઈની મદદ પર આધાર રાખવો જોઈએ નહીં. ચિત્તોડગઢમાં અખિલ મેવાડ ક્ષેત્ર જાટ મહાસભાને સંબોધિત કરતા ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે, “જ્યારે ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધરે છે, ત્યારે દેશની સ્થિતિ સુધરે છે. છેવટે, ખેડૂતો જ પ્રદાતા છે, અને તેમણે કોઈની તરફ ધ્યાન આપવું જોઈએ નહીં અથવા મદદ […]

સાંજની ચા સાથે ઝડપથી બનાવો મીઠા વડા, મુસાફરી માટે બેસ્ટ નાસ્તો

ભારતીય ઘરોમાં સાંજની ચા સાથે નમકીન અને બિસ્કિટ ખાવામાં આવે છે, પરંતુ કેટલાક લોકો આ સમયે મસાલેદાર નાસ્તા સાથે ચાનો આનંદ માણવાનું પસંદ કરે છે. આવી સ્થિતિમાં તમે મીઠા વડા બનાવી શકો છો. આ એક ઝડપી નાસ્તો છે જે ચા સાથે ખૂબ જ સારી રીતે જાય છે. મીઠા વડા બનાવવા માટે જરૂરી સામગ્રી ઘરે સરળતાથી […]

અમદાવાદઃ રેલવે સ્ટેશન ઉપર મુસાફર એટીવીએમ મારફતે અનરિઝર્વ્ડ ટિકિટ બુક કરીને યાત્રા કરી શકશે

અમદાવાદઃ લવેની ટિકિટ માટે લાંબી લાઈન અને ભીડનો મોટાભાગે સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. ત્યારે અમદાવાદના રેલવે સ્ટેશન પર મુસાફરો માટે એક ખાસ સુવિધાની વ્યવસ્થા કરવામાં આવી છે. હવે અમદાવાદ મંડળના અમદાવાદ, સાબરમતી, વિરમગામ, મહેસાણા અને ગાંધીધામ રેલવે સ્ટેશનો પર એટીવીએમ મારફતે જાતે જ અનરિઝર્વ્ડ ટિકિટ બુક કરીને યાત્રા કરી શકાય છે. પ્લેટફોર્મ ટિકિટ […]

ફ્લાઈટમાં મુસાફરી કરતી વખતે આ છ ગેઝેટ સાથે રાખવાનું ટાળો

છેલ્લા કેટલાક વર્ષોમાં હવાઈ મુસાફરી કરનારા લોકોની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. હવાઈ મુસાફરી દરમિયાન સુરક્ષાને લઈને ઘણા નિયમોનું પાલન કરવું પડે છે. આ નિયમો ખાસ કરીને ઈલેક્ટ્રોનિક સામાન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જો તેને સાથે લઈ જવામાં આવે તો મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. હવાઈ મુસાફરી દરમિયાન સલામતીનું ખૂબ મહત્વ છે. આ કારણે […]

ભારતીય નાગરિકો શ્રીલંકામાં વિઝા વિના મુસાફરી કરી શકશે

નવી દિલ્હીઃ ભારતીય નાગરિકો આવતા વર્ષે જાન્યુઆરીથી શ્રીલંકામાં વિઝા વિના મુસાફરી કરી શકશે. ભારત એવા 39 દેશોમાં સામેલ છે કે જેના માટે શ્રીલંકાએ વિઝા-મુક્ત મુસાફરી પ્રદાન કરી છે. ભારતની મુલાકાતે આવેલા શ્રીલંકાના વિદેશ મંત્રી વિજીથા હેરાથે નવી દિલ્હીમાં ઈન્ડિયા ફાઉન્ડેશન દ્વારા આયોજિત સંવાદમાં આ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે આ માટે સંસદીય ગેઝેટ નોટિફિકેશન […]

પાકિસ્તાનની પીછેહઠ, PCB ચેમ્પિયન ટ્રોફીની યાત્રા POK માં નહીં કાઢી શકે

નવી દિલ્હીઃ ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું આયોજન પાકિસ્તાનમાં થવાનું છે. ICC આ પહેલા પાકિસ્તાનને ટ્રોફી મોકલી ચૂક્યું છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ટ્રોફી સાથે યાત્રા કરવા માંગતું હતું. PCB આ અંગે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) જવાની પણ યોજના બનાવી રહ્યું હતું. પરંતુ ICCએ પાકિસ્તાનની યોજનાને બરબાદ કરી દીધી છે. હવે PCB ટ્રોફી સાથે Pok જઈ શકશે નહીં. […]

શાળાઓના પ્રવાસ માટે હવે નવી માર્ગદર્શિકા, કડક નિયમોની જોગવાઈ

હરણી બોટકાંડ બાદ સરકારે શાળાઓના પ્રવેશ પર પ્રતિબંધ મુકેલો છે, સરકાર આગામી બે-ત્રણ દિવસમાં નવી ગાઈડલાઈન જાહેર કરશે, શાળા પ્રવાસ માટે મંજુરી ફરજિયાત કરાશે અમદાવાદઃ ગુજરાતમાં પ્રાથમિક શાળાઓ, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓના પ્રવાસ માટેના નિયમો સરકાર દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યા છે. પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીઓની સલામતી માટે ખાસ માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code