મણિપુરમાં ધરા ધ્રુજી, ચુરાચંદપુર અને નોની જીિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા
મણિપુરમાં આજે બુધવારે (28 મે, 2025) ભૂકંપના બે આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.5 અને 5.2 માપવામાં આવી હતી. ભૂકંપના આંચકા અનુભવાયા બાદ લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળી આવ્યા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, મણિપુરના ચુરાચંદપુર જિલ્લામાં 28 મે, 2025 ના રોજ સવારે 1:54 વાગ્યે (ભારતીય સમય મુજબ) 5.2 ની […]