આઝાદી કા અમૃત મહોત્સવ, અમદાવાદમાં સરદાર પટેલ એરપોર્ટ પણ ત્રિરંગા રંગે રંગાયું,
અમદાવાદઃ ગુજરાતભરમાં ભારતની આઝાદીના 75માં વર્ષે એટલે કે આઝાદીના અમૃત મહોત્સવની ઊજવણી થઈ રહી છે. રાજ્યના તમામ શહેરોમાં ત્રિરંગા યાત્રાઓ યોજાઈ રહી છે. ત્યારે અમદાવાદના સરદાર પટેલ એરપોર્ટ પણ ત્રિરંગાના રંગે રંગાયુ છે. બહારના લોકો અમદાવાદ એરપોર્ટ પર ઉતરે ત્યારે એરપોર્ટ પરના ત્રિરંગી શણગારથી પ્રભાવિત બની રહ્યા છે. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તથા […]