1. Home
  2. Tag "tripura"

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ અને સિક્કિમમાં હાઇવેની સમીક્ષા કરી

નવી દિલ્હી, 21 મે 2026: Union Minister Nitin Gadkari કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ નવી દિલ્હીમાં ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ અને સિક્કિમના વિવિધ રાજમાર્ગોની ગુણવત્તા અને જાળવણી પ્રગતિની સમીક્ષા કરી. આ પ્રસંગે બોલતા, ગડકરીએ કનેક્ટિવિટી અને મુસાફરોની સુવિધાને મજબૂત બનાવવા માટે ટકાઉ અને કાર્યક્ષમ રાજમાર્ગો સુનિશ્ચિત કરવા માટે અદ્યતન ટેકનોલોજી અપનાવવા અને સમયસર […]

પ્રાંતિજ તાલુકાના સલાલ ખાતેનો કર્કવૃત્ત પાર્ક સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો

5,930 ચોરસ મીટર વિસ્તારમાં સ્થાપિત આ પાર્ક ગુજરાતમાંથી પસાર થતા કર્કવૃત્તના ભૌગોલિક અને ખગોળીય મહત્ત્વ વિશે માહિતી આપે છે ગાંધીનગર, 16 મે, 2026: પ્રાંતિજ તાલુકાના સલાલ ખાતેનો કર્કવૃત્ત પાર્ક સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. ગુજરાતના નાગરિકો અને ખાસ કરીને વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસિત કરવા તેમજ ગુજરાતમાંથી પસાર થતા કર્કવૃત્તના ભૌગોલિક મહત્ત્વ વિશે માહિતી આપવાના ઉદ્દેશથી […]

છેલ્લા 10 વર્ષમાં મોદી સરકારે રાજ્યમાં શાંતિ લાવવા માટે ત્રિપુરામાં ત્રણ કરાર કર્યા

નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે વીડિયો કોન્ફરન્સ મારફતે ત્રિપુરા સરકારમાં 2800થી વધારે નિમણૂક પત્રોનાં વિતરણ કાર્યક્રમને સંબોધન કર્યું હતું. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પોતાના સંબોધનમાં કહ્યું કે, પહેલા ત્રિપુરામાં માત્ર એક જ પાર્ટીના કાર્યકર્તાઓને નોકરી મળતી હતી. આજે ત્રિપુરા સરકાર કોઈ પણ જાતના ભેદભાવ, ભલામણ કે ભ્રષ્ટાચાર વગર સંપૂર્ણ […]

દેશ અને ત્રિપુરા ત્યારે જ પ્રગતિ કરશે જ્યારે યુવાનો આગળ વધશેઃ સીએમ માણિક સાહા

નવી દિલ્હીઃ ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક સાહાએ જણાવ્યું કે દેશ અને રાજ્ય ત્યારે જ પ્રગતિ કરશે જ્યારે યુવાનો આગળ વધશે. તેમણે યુવાનોને દેશ અને રાજ્યની વાસ્તવિક સંપત્તિ ગણાવી હતી. તેઓએ ગઈકાલે અગરતલાના પ્રજ્ઞા ભવનમાં ત્રિપુરા સ્ટાર્ટઅપ પોલિસી-2024 લોન્ચ કરી હતી. આ પ્રસંગે શ્રીસાહાએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હંમેશા યુવાનોની શક્તિ, નવીનતા અને આત્મનિર્ભરતા પર ભાર […]

મણિપુર અને ત્રિપુરાના લોકોને રાજ્ય સ્થાપના દિવસની રાષ્ટ્રપતિ અને વડાપ્રધાને પાઠવી શુભેચ્છા

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત ઘણા નેતાઓએ મંગળવારે મેઘાલય, મણિપુર અને ત્રિપુરાના લોકોને તેમના રાજ્ય સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવી હતી. ત્રિપુરા, મણિપુર અને મેઘાલયને 21 જાન્યુઆરી, 1972ના રોજ ઉત્તર-પૂર્વીય વિસ્તારો (પુનઃસંગઠન) અધિનિયમ, 1971 હેઠળ રાજ્યનો દરજ્જો મળ્યો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ સોશિયલ મીડિયા હેન્ડલ X પર એક પોસ્ટમાં લખ્યું, “મેઘાલય, ત્રિપુરા અને […]

બાંગ્લાદેશ પર ત્રિપુરાનું રૂ. 200 કરોડનું વિજબીલ બાકી, વિજ સપ્લાય બંધ કરાશે

બાંગ્લાદેશ પર ત્રિપુરાનું 200 કરોડ રૂપિયાનું વીજળી બિલ બાકી છે. રાજ્યના મુખ્યમંત્રી માણિક સાહાએ કહ્યું કે પાડોશી દેશને વીજ પુરવઠો બંધ કરવા અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. ત્રિપુરા સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ, NTPC ઇલેક્ટ્રિસિટી ટ્રેડિંગ કોર્પોરેશન લિમિટેડ દ્વારા, પાડોશી દેશને 60-70 મેગાવોટ વીજળી સપ્લાય કરે છે. આ માટે બાંગ્લાદેશ પાવર ડેવલપમેન્ટ બોર્ડ […]

માતા ત્રિપુરા સુંદરીનું ભવ્ય મંદિર બનાવવામાં આવી રહ્યું છે: અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ત્રિપુરાના ધલાઈમાં રૂ. 668 કરોડથી વધુના વિવિધ વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. અમિત શાહે ધલાઈમાં બ્રુ સમુદાયના લોકો સાથે વાતચીત કરી અને તેમના ઘરે પણ જઈને તેમને મળ્યા. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, અગાઉની સરકારમાં ત્રિપુરામાં માત્ર 2.5% લોકોને પીવાનું પાણી મળતું […]

ત્રિપુરામાં હોટલ માલિકોનો મોટો નિર્ણય, બાંગ્લાદેશી નાગરિકોના હોટલમાં રોકાવા પર પ્રતિબંધ

ત્રિપુરા હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ ઓનર્સ એસોસિએશને એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો અને ઘોષણા કરી કે બાંગ્લાદેશી નાગરિકોને રાજ્યની હોટલોમાં રહેવાની મંજૂરી આપવામાં આવશે નહીં. માહિતી મુજબ, બાંગ્લાદેશમાં હિન્દુ સાધુ ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ અને ત્યાંના હિંદુ લઘુમતીઓ પર હુમલાના કારણે અગરતલામાં તાજેતરમાં થયેલા વિરોધ પ્રદર્શનો બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઘટનાઓ વચ્ચે બાંગ્લાદેશના આસિસ્ટન્ટ […]

ત્રિપુરાઃ ગેરકાયદે ઘુસણખોરી કરનાર 18 બાંગ્લાદેશી નાગરિકો ઝડપાયાં

પોલીસે બાંગ્લાદેશીઓને મદદ કરનાર પાંચ શખ્સોને ઝડપી લીધા બાંગ્લાદેશ સંકટને પગલે સરહદ ઉપર સુરક્ષામાં કરાયો વધારો નવી દિલ્હીઃ બાંગ્લાદેશમાં સરકાર બદલાયા બાદ સ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસો ચાલુ છે. આ દરમિયાન ભારત-બાંગ્લાદેશ આંતરરાષ્ટ્રીય સરહદ પર ઘૂસણખોરીના અહેવાલો પણ સામે આવી રહ્યા છે. હવે ત્રિપુરામાં પોલીસે 18 બાંગ્લાદેશી નાગરિકો અને તેમને મદદ કરવાના આરોપસર પાંચ ભારતીય નાગરિકોની […]

લોકસભા ચૂંટણીઃ બપોરના 3 કલાક સુધીમાં ત્રિપુરામાં સૌથી વધારે 68.92 ટકા મતદાન

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના બીજા તબક્કામાં આજે 88 બેઠકો ઉપર સવારથી મતદાન ચાલી રહ્યું છે. દરમિયાન બપોરના 3 કલાક સુધીમાં સૌથી વધારે ત્રિપુરામાં 68.92 ટકા મતદાન થયું હતું. જ્યારે મહારાષ્ટ્રમાં 43, પશ્ચિમ બંગાળમાં 60.60 ટકા, અસમમાં 60.32, ઉત્તરપ્રદેશમાં 44.13 ટકા, બિહારમાં 44.24 ટકા, છત્તીસગઢમાં 63.92 ટકા, જમ્મુમાં 57.76 ટકા, મધ્યપ્રદેશમાં 43 ટકા, કર્ણાટકમાં 60.93 ટકા, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code