1. Home
  2. Tag "tripura"

કાળઝાળ ગરમીના કારણે ત્રિપુરામાં શાળાઓ બંધ,23 એપ્રિલ સુધી રહેશે બંધ

ત્રિપુરામાં આ દિવસોમાં પ્રવર્તતી ગરમીને કારણે રાજ્યની તમામ સરકારી શાળાઓ 18 થી 23 એપ્રિલ સુધી બંધ રહેશે. રાજ્યના મુખ્યમંત્રી માણિક સાહાએ આની જાહેરાત કરી હતી. રાજ્ય સંચાલિત અને રાજ્ય સહાયિત શાળાઓ બંધ કરવાની ઘોષણા કરતા તેમણે એક ફેસબુક પોસ્ટમાં જણાવ્યું હતું કે તીવ્ર ગરમી વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને અસર કરી શકે છે. તેમણે રાજ્યની ખાનગી શાળાઓને પણ […]

8 માર્ચે ત્રિપુરામાં યોજાશે ભાજપ સરકારનો શપથ ગ્રહણ સમારોહ,PM નરેન્દ્ર મોદી પણ હાજરી આપશે

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી 8મી માર્ચે ત્રિપુરામાં ભારતીય જનતા પાર્ટી (BJP) અને તેના સહયોગી ઈન્ડિજિનસ પીપલ્સ ફ્રન્ટ ઑફ ત્રિપુરા (IPFT)ના ગઠબંધનની નવી સરકારના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે. એક વરિષ્ઠ અધિકારીએ શનિવારે આ માહિતી આપી. તાજેતરમાં પૂર્ણ થયેલી ત્રિપુરા વિધાનસભા ચૂંટણીમાં, ભાજપે કુલ 60માંથી 32 બેઠકો જીતી હતી, જ્યારે તેના સહયોગી IPFTએ એક બેઠક જીતી હતી. […]

પીએમ મોદી સાંજે 7 વાગ્યે બીજેપી હેડક્વોર્ટરથી ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડના પાર્ટીના કાર્યકર્તાઓને સંબોધિત કરશે

પીએમ મોદી સાંજે 7 વાગ્યે પાર્ટીના કાર્યકર્તાઓને સંબોધશે ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડના ત્રણ રાજ્યોના કાર્યકરતાઓને સંબોધિત કરશે દિલ્હીઃ- આજરોજ દેશના 3 ઉત્તર-પૂર્વ રાજ્યો ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલયમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થવા જઈ રહ્યા છે.મોટાભાગની મતગણતરી હવે પુરી થવાને આરે છે જ્યારે હાલ  ત્રિપુરામાં ભાજપ લગભગ સત્તામાં આવતું જોવા મળી રહ્યું છે. જો ત્રિપુરાની વાત […]

વિધાનસભા ચૂંટણી પરિણામઃ મેઘાલયમાં એનપીપી, નાગાલેન્ડ અને ત્રિપુરામાં ભાજપ આગળ

નવી દિલ્હીઃ પૂર્વમાં આવેલા ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડમાં યોજાયેલા મતદાન બાદ આજે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. ત્રિપુરા અને ભાજપા પ્રાથમિક તારણમાં આગળ હતા. જ્યારે મેઘાલયમાં એનપીપી આગળ ચાલી રહી છે. નાગાલેન્ડ અને ત્રિપુરામાં ભાજપને બહુમતી જોવા મળી રહી છે. ઉત્તર-પૂર્વના ત્રણ રાજ્યમાં ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડમાં આજે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે મતગણતરી હાથ ધરવામાં […]

આજે ત્રિપુરાની 60  વિધાનસભાની સીટો પર મતદાન  – પીએમ મોદીએ મતદાન કરવાની કરી અપીલ

ત્રિપુરામાં 60 સીટો માટે મતદાન શરુ પીએમ મોદીએ લોકોને વોટ કરવાની કરી અપીલ દિલ્હીઃ- આજ 16 ફેબ્રુઆરીના રોજથી ત્રિપુરા વિધાનસભાની ચૂંટણી માટે મેતદાન યોજાઈ રહ્યું છે વહેલી સવારથી અનેક બૂથો પર લોકો મતદાન કરવા પહોંચી રહ્યા છએ ત્યારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ લોકોને મતદાન કરવા અપીલ કરી છે. Tweets by narendramodi પીએમ મોદીએ કહ્યું […]

ત્રિપુરા વિધાનસભા ચૂંટણી: PM મોદીએ કહ્યું- ત્રિપુરામાં ફરી એકવાર ડબલ એન્જિન સરકાર બનશે

અગરતલા:વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રિપુરાની મુલાકાતે છે.અંબાસામાં એક વિશાળ જનસભાને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે રાજ્યમાં ફરી એકવાર ડબલ એન્જિનની સરકાર બનશે.પીએમએ કહ્યું કે વિકાસનું એન્જિન બંધ ન થવું જોઈએ.રાજ્યમાં હવે કોઈ પછાતપણું નથી.અમારી પાસે માતા અને બહેનોના આશીર્વાદ છે. ત્રિપુરાના અંબાસામાં એક ચૂંટણી રેલીમાં પીએમ મોદીએ કહ્યું કે પહેલા ત્રિપુરામાં પોલીસ સ્ટેશનો પર સીપીએમ […]

મેધાલયમાં વિધાન સભાની ચૂંટણી પહેલા પોલીસ એક્શનમાં – 7 ફેબ્રુઆરીએ થયેલી અથડામણ મામલે NPP અને તૃણમૃલ કોંગ્રેસના 31 સમર્થકોની ધરપકડ

મેધાલયમાં ચૂંટણી પહેલા પોલીસ એક્શન મોડમાં 31 લોકોની કરી ઘરપકડ ત્રિપુરાઃ- મેધાલયમાં વિધાનસભઆની ચૂંટણી પહેલા જ પોલીસ એક્શનમોડમાં આવી છે વિરોધ કરનારાઓ અને ખોટી રીતે હિંસક દેખાવો કરનારા સામે પોસીલે તવાઈ બોલાવી છે.મેઘાલય પોલીસે વેસ્ટ ગારો હિલ્સ જિલ્લામાં નેશનલ પીપલ્સ પાર્ટી અને વિપક્ષી ટીએમસીના 31 સમર્થકોની આ સપ્તાહની શરૂઆતમાં જ પૂર્વ ચૂંટણી હિંસામાં કથિત સંડોવણી […]

ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડની વિધાનસભા ચૂંટણીની જાહેરાત, 2 માર્ચે પરિણામ

નવી દિલ્હીઃ વર્ષ 2023માં રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિત 9 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. દરમિયાન ચૂંટણીપંચએ આજે ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડ સહિત 3 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર કરી હતી. ત્રિપુરામાં 16 ફેબ્રુઆરી, મેઘાલય અને નાગાલેન્ડમાં 27 ફેબ્રુઆરીએ મતદાન થશે. તેમજ ત્રણેય રાજ્યોમાં 2 માર્ચે પરિણામ જાહેર કરવામાં આવશે. ત્રણેય રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત સાથે જ […]

પીએમ મોદી આવતીકાલે મેઘાલય અને ત્રિપુરાની લેશે મુલાકાત,અનેક પ્રોજેક્ટોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી 18મી ડિસેમ્બરે મેઘાલય અને ત્રિપુરાની મુલાકાત લેશે.શિલોંગમાં,વડાપ્રધાન ઉત્તર પૂર્વીય પરિષદની સુવર્ણ જયંતી ઉજવણીમાં ભાગ લેશે.સવારે લગભગ 10:30 વાગ્યે વડાપ્રધાન સ્ટેટ કન્વેન્શન સેન્ટર,શિલોંગ ખાતે નોર્થ ઈસ્ટર્ન કાઉન્સિલની બેઠકમાં હાજરી આપશે.ત્યારબાદ,લગભગ 11:30 વાગ્યે,તેઓ શિલોંગમાં એક જાહેર સમારંભમાં બહુવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન,સમર્પિત અને શિલાન્યાસ કરશે.ત્યારપછી તેઓ અગરતલા જશે અને બપોરે લગભગ 2:45 વાગ્યે એક જાહેર સમારંભમાં […]

બાંગ્લાદેશમાં ડ્રગ્સની ઘુસણખોરી માટે ત્રિપુરાનો કોરિડોર તરીકે ઉપર થઈ રહ્યો છેઃ સીએમ માણિક સાહા

અગરતલા:  ત્રિપુરાનો ઉપયોગ મ્યાનમારથી બાંગ્લાદેશમાં ડ્રગ્સની દાણચોરી માટે કોરિડોર તરીકે કરવામાં આવી રહ્યો છે. તેમ મુખ્યમંત્રી માણિક સાહાએ કહ્યું હતું.  ગુવાહાટીમાં ડ્રગની હેરાફેરી અને રાષ્ટ્રીય સુરક્ષા અંગેની ઉચ્ચસ્તરીય બેઠક બાદ પત્રકારોને માહિતી આપતાં સીએમ સાહાએ કહ્યું કે રાજ્યની સરહદો પર દેખરેખ વધારવા માટે પગલાં લેવામાં આવશે. તેમણે કહ્યું કે, માદક દ્રવ્યોની દાણચોરી રોકવાના તમામ પ્રયાસો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code