1. Home
  2. Tag "tripura"

મિઝોરમ બાદ હવે ત્રિપુરામાં આફ્રિકન સ્વાઈન ફિવરનો પગપેસારો – સરકારે ચેપગ્રસ્ત સુવ્વરને મારવાના આપ્યા આદેશ

ત્રિપુરામાં ફેલાયો આફ્રીકન સ્વાઈન ફિવર મોટાપાયે સરકારે સુવ્વરને મારવાનો આપ્યો આદેશ  દિલ્હી – દેશના પૂર્વીય રાજ્ય મિઝોરમમાં સ્વાઈન ફ્લૂ ફાટી નીકળ્યા બાદ ત્રિપુરામાં પણ આ રોગે  પગપેસારો કર્યો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે ત્રિપુરાના સેપાહીજાલા જિલ્લા હેઠળના દેવીપુર ખાતે પશુ સંસાધન વિકાસ વિભાગ દ્વારા સંચાલિત સરકારી સંવર્ધન ફાર્મમાં આફ્રિકન સ્વાઈન ફ્લૂ ના કેસો મળી આવ્યા છે.  […]

ત્રિપુરામાં બીજેપી સરકારના 4 વર્ષ થયા પુરા- ગૃહમંત્રી શાહે સરકારી નોકરીમાં મહિલાઓ માટે 33 ટકા અનામતની કરી જાહેરાત

ત્રિપુરામાં બીજેપી સરકારનું એલાન ત્રિપુરામાં સરકારી નોકરીમાં મહિલાઓને 33 ટકા અનામત ગૃહમંત્રી શાહે કરી જાહેરાત દિલ્હીઃ દેશના ઘણાભાગના રોજ્યોમાં બીજેપીની સરકાર છે ,બીજેપી દ્વારા અથખાગ પ્રયત્નો વિકાસના માર્ગે થઈ રહ્યા છે આ સાથે જ ત્રિપુરાના  પણ છેલ્લા 4 વર્ષથી બીજેપીની સરકાર છે ત્યારે આજરોજ કેન્દ્રીય ગૃહ મંત્રી શાહે ત્રિપુરાના અગરતલામાં  પોતાની પાર્ટીના 4 વર્ષ પુરા […]

પીએમ મોદી 4 જાન્યુઆરીએ મણીપુર અને ત્રિપુરાના પ્રવાસે-અનેક પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે

પીએમ મોદી મણીપુર અને ત્રિપુરાની લેશે મુલાકાત અનેક પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે અદ્યતન સુવિધાઓથી સજ્જ હોસ્પિટલ’નો શિલાન્યાસ ઇમ્ફાલ:વડાપ્રધાન નરેન્દ્ર મોદી 4 જાન્યુઆરી 2022ના રોજ મણીપુર અને ત્રિપુરા આ બંને રાજ્યોની મુલાકાત લેશે.વડાપ્રધાન સવારે લગભગ 11 વાગ્યે ઇમ્ફાલમાં લગભગ રૂપિયા 4800 કરોડ કરતાં વધારે મૂલ્યની 22 વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. ત્યારબાદ,બપોરે લગભગ 2 […]

PM મોદીના ત્રિપુરા પ્રવાસ પહેલા BSF એલર્ટ,ભારત-બાંગ્લાદેશ સરહદે સુરક્ષા વધારાઈ

પીએમ મોદી 4 જાન્યુઆરીએ ત્રિપુરાની મુલાકાતે PM મોદીના ત્રિપુરા પ્રવાસ પહેલા BSF એલર્ટ ભારત-બાંગ્લાદેશ સરહદે સુરક્ષા વધારવામાં આવી ઉડ્ડયન મંત્રી સિંધિયા પીએમ મોદી સાથે રહેશે અગરતલા:વડાપ્રધાન નરેન્દ્ર મોદી 4 જાન્યુઆરીએ ત્રિપુરાની મુલાકાતે જઈ રહ્યા છે. આ પ્રવાસને લઈને રાજ્યમાં તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.રાજ્યમાં ભારત-બાંગ્લાદેશ સરહદ પર સુરક્ષા સઘન કરવામાં આવી છે.આ સિવાય બોર્ડર સિક્યુરિટી […]

ત્રિપુરામાં અજીબ ઘટનાઃ પાર્ટીમાં ‘એસિડ’ને શરાબ સમજીને ગટગટાવી ગયા, અને ત્રણેય વ્યક્તિઓના જીવ ગયા

ત્રણ વ્યક્તિઓને પાર્ટી પડી ભારે શરાબના બદલે એસિડ ગટગટાવી ગયા ત્રણેવના થયા મોત ઘણી વખત એવી ઘટનાઓ આપણી સામે આવે છે કે જેને માનવી આપણા માટે અશક્ય વાત હોય છે ત્યારે આવીજ કંઈક ઘટના ત્રિપુરા રાજ્યમાં બનવા પામી છે.ત્રિપુરાના ધલાઈ જિલ્લામાં એસિડ પીને 3 લોકોના મોત થયા છે. પોલીસે બુધવારે આ જાણકારી આપી. પોલીસે જણાવ્યું […]

ત્રિપુરાના આવાસ યોજનાના લાભાર્થીઓને મોદી સરકારની ભેટ, બેંક ખાતામાં 700 કરોડ રૂપિયા કર્યા ટ્રાન્સફર

ત્રિપુરા આવાસ યોજનાના લાભાર્થીઓને મોદી સરકારી ભેટ પીએમ મોદીએ ત્રિપુરાના 1 લાખથી વધુ લાભાર્થીઓના ખાતામાં 700 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા બેંક એકાઉન્ટમાં ડીબીટી દ્વારા ટ્રાન્સફર કર્યા નવી દિલ્હી: ત્રિપુરાના લાભાર્થીઓને મોદી સરકારને ભેટ આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રિપુરાના 1 લાખ 47 હજારથી વધુ લાભાર્થીઓના બેંક એકાઉન્ટમાં ડીબીટી દ્વારા 700 કરોડ રૂપિયા ટ્રાંસફર કર્યા. લાભાર્થીઓને […]

દેશના આ પાંચ રાજ્યોમાં સૌથી વધારે પીવાય છે દારૂ

દિલ્હીઃ દેશના અનેક રાજ્યોમાં દારૂના વેચાણ ઉપર સરકારોને સૌથી વધારે આવક થાય છે. જો કે, દેશમાં દારૂનું સેવન કરાનારા 95 ટકા પુરુષો માત્ર 18થી 49 વર્ષની વયના છે. પંજાબ, પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્ર એવા રાજ્યો છે જ્યાં મહત્તમ સંખ્યામાં બાળકો દારૂનું સેવન કરતા હોવાનું જાણવા મળે છે. આ રાજ્યોમાં બાળકો દ્વારા દારૂનો સરેરાશ વપરાશ રાષ્ટ્રીય […]

ડેલ્ટા વેરિન્ટના ભારતમાં કેસ: ત્રિપુરામાં 138 નવા કેસ તો સૌથી વધુ એક્ટિવ કેસ કેરળમાં

ત્રિપુરામાં ડેલ્ટા વેરિયન્ટના 138 કેસ કોરોના વાયરસના સૌથી વધુ કેસ કેરળમાં મહારાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ સુધરી દિલ્લી: કોરોના વાયરસના બદલાતા સ્વરૂપ અથવા તેના સતત બદલાતા રહેતા વેરિયન્ટ સમગ્ર વિશ્વના દેશો માટે ચિંતાનો વિષય બની રહ્યો છે. આવામાં ભારતમાં પણ ડેલ્ટા વેરિયન્ટના કેસ નોંધાઈ રહ્યા છે. ત્રિપુરામાં એક દિવસમાં ડેલ્ટા વેરિયન્ટના 138 કેસ નોંધવામાં આવ્યા છે. ત્રિપુરામાં […]

ત્રિપુરાથી પ્રથમ વખત નેતા તરીકે કેન્દ્રીય કેબિનેટમાં સામેલ થઈ 52 વર્ષિય ‘પ્રતિભા ભૌમિકે’ ઈતિહાસ રચ્યો

કેબિનેટમાં સામેલ થનારી ત્રિપુરાની  પ્રતિભા ભૌમિક પ્રથમ મહિલા બની બેકિનેટમંત્રી પદે આવતાની સાથે રચાયો ઈતિહાસ   દિલ્હીઃ- વિતેલા દિવસને બુધવારે પીએમ મોદીએ તેમના મંત્રી પરિષદનો વિસ્તાર કર્યો છે. આ કેબિનેટ વિસ્તરણ અને ફેરબદલમાં 15 કેબિનેટ મંત્રીઓ અને ઘણા રાજ્ય મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં રાજ્યના સાત મંત્રીઓને તેબિનેટ પદ પર પ્રમોશન આપવામાં આવ્યું છે. […]

કોરોનાવાયરસ: ત્રિપુરામાં 5 જૂન સુધી કર્ફ્યુ લંબાવવામાં આવ્યુ, જરૂરી સામાનની દૂકાનો રહેશે ચાલુ

અગરતાલા: ત્રિપુરા સરકારે કોરોનાવાયરસની ચેઈન તોડવા માટે વધારે કડક પગલા લીધા છે. સમગ્ર રાજ્યમાં કર્ફ્યુને 5 જૂન સુધી લંબાવવામાં આવ્યું છે. જો કે કર્ફ્યુમાં જીવન જરૂરી ચીજ-વસ્તુઓ માટે દુકાનો ખુલ્લી રહેશે અને ખાદ્ય પદાર્થોની ખરીદી માટે સવારે 6થી બપોરે 12 વાગ્યા સુધી પરવાનગી આપવામાં આવી છે. જો વાત કરવામાં આવે આ મહિનાની તો શરૂઆતના સમયમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code