1. Home
  2. Tag "Triveni Ghat"

યાત્રાધામ સોમનાથમાં ત્રિવેણી ઘાટે અસ્થિઓ અને પીંડના વિસર્જન પર પ્રતિબંધ મુકાતા વિરોધ

વેરાવળ : સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ સાંનિધ્યે ત્રણ નદીઓના સંગમ એવા પવિત્ર ત્રિવેણી ઘાટમાં અસ્થિ વિસર્જન અને પિંડદાન વિધિની સામગ્રી પધરાવવા પર પ્રતિબંધ ફરમાવતુ જાહેરનામું અમલમાં આવતા હોબાળો મચી ગયો હતો. સ્થાનિક તીર્થ પુરોહિતો અને સોમનાથ ટ્રસ્ટના ફરજ પરના સિક્યુરિટી સામસામે આવી જતા ઉગ્ર મામલો વધુ ગરમાયો છે. જગવિખ્યાત સોમનાથ મંદિર સાંનિધ્યે આવેલી હિરણ, કપિલા અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code