1. Home
  2. Tag "trust"

હવે બનારસનો અર્થ છે – વિકાસ, આધુનિક સુવિધાઓ સાથે વિશ્વાસ અને સ્વચ્છતા અને પરિવર્તનઃ PM મોદી

વારાણસીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઉત્તર પ્રદેશના વારાણસીના ઉમરાહામાં સ્વરવેદ મહામંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું. વડાપ્રધાને મહર્ષિ સદાફલ દેવજી મહારાજની પ્રતિમાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને મંદિર પરિસરની પરિક્રમા પણ કરી હતી. સભાને સંબોધતા પીએમ મોદીએ ટિપ્પણી કરી હતી કે આજે કાશીની તેમની મુલાકાતનો બીજો દિવસ છે અને કાશીમાં વિતાવેલી દરેક ક્ષણ અભૂતપૂર્વ અનુભવોથી ભરેલી છે. […]

આગળથી આ રીતે દેખાશે રામ મંદિર,ટ્રસ્ટે આગળના લુકની તસવીર કરી જાહેર

અયોધ્યા: રામ મંદિર ટ્રસ્ટે અયોધ્યામાં નિર્માણાધીન શ્રી રામ જન્મભૂમિ મંદિરની સૌથી સુંદર તસવીર જાહેર કરી છે. આ તસવીર મંદિરનો આગળનો લુક બતાવે છે અને એ પણ બતાવે છે કે આગળથી મંદિર કેવું લાગશે. આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે શ્રી રામની જન્મભૂમિ પર બની રહેલું મંદિર કેટલું લાંબુ અને કેટલું પહોળું હશે અને […]

શ્રી રામ મંદિરના ઉદ્ઘાટન માટે વિપક્ષના આ નેતાઓને આમંત્રણ આપવામાં આવશે નહીં,ટ્રસ્ટે આપ્યું કારણ

લખનઉ:અયોધ્યામાં જાન્યુઆરી, 2024માં શ્રી રામ મંદિરના ઉદ્ઘાટનની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટએ રામ મંદિરના ભૂમિપૂજનના ત્રણ વર્ષ પૂરા થવાના અવસર પર ભક્તો માટે નિર્માણ કાર્યની નવીનતમ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. એવું કહેવાય છે કે ટ્રસ્ટે હવે ઉદ્ઘાટન માટે ખાસ વ્યવસ્થા કરવાનું શરૂ કરી દીધું છે. श्री […]

ટ્રસ્ટની સ્થાવર મિલકત તબદિલ કરવાની કાર્યવાહી પણ હવે ફરજિયાત ઓનલાઇન કરાઈ

ગાંધીનગરઃ રાજ્યમાં મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ વધુ પારદર્શક વહીવટ માટે ટેકનોલોજીની મદદથી ડીજીટાઈઝેશન પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે ત્યારે ટ્રસ્ટની સ્થાવર મિલકત તબદિલ કરવા અંગેની કાર્યવાહી જે મેન્યુઅલ કરવામાં આવતી હતી તેને હવે ફરજિયાત ઓનલાઇન e-Auction Portal Application મારફતે હાથ ધરવા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું પ્રવક્તા મંત્રી  ઋષિકેશ પટેલે જણાવ્યું છે. […]

અમદાવાદ મ્યુનિના હેરિટેજ સેલને તાળાં લાગ્યા, સ્ટાફને ટ્રસ્ટમાં ફાળવી દેવાયો

અમદાવાદઃ શહેરનેવર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યો છે. પ્રાચીન નગર કહેવાતા  અમદાવાદ શહેરમાં હવે માંડ  2685  જેટલી પ્રાચીન મિલકતો બચી છે તેને જાળવવાની અને બચાવવાની જવાબદારી કોની તે મોટો પ્રશ્ન છે. ત્યાં મ્યુનિ.એ વર્ષો અગાઉ શરૂ કરેલાં હેરિટેજ સેલને તાળા મારી દઇને તમામ સ્ટાફને હેરિટેજ ટ્રસ્ટમાં ફાળવી દેવાતાં પુરાતત્વ સાથે સંકળાયેલાં નિષ્ણાતો પણ નવાઇ પામી ગયાં […]

18 કરોડમાં રામ મંદિર માટે જમીન શા માટે ખરીદી? ટ્રસ્ટે કેન્દ્ર સરકાર અને RSSને રિપોર્ટ મોકલ્યો

અયોધ્યામાં રામ મંદિર સાથે સંકળાયેલી જમીનની ખરીદમાં કૌંભાડના આરોપોમાં ટ્રસ્ટ ફસાયું આ આરોપો વચ્ચે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે પોતાનો રિપોર્ટ કેન્દ્ર સરકારને મોકલ્યો ટ્રસ્ટે કેન્દ્ર સરકાર ઉપરાંત ભાજપ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને પણ રિપોર્ટ મોકલ્યો નવી દિલ્હી: અયોધ્યામાં બની રહેલા પવિત્ર રામ મંદિર સાથે સંકળાયેલી જમીનની ખરીદીમાં કૌંભાડના આરોપોને લઇને હવે ટ્રસ્ટ ઘેરાઇ ચૂક્યું […]

રામ મંદિર નિર્માણ માટે અત્યાર સુધીમાં રૂ. 500 કરોડની નિધિ એકત્રિત થયાનો અંદાજ

દિલ્હીઃ અયોધ્યામાં ભગવાન શ્રી રામજીના ભવ્ય મંદિર નિર્માણ માટે દેશભરમાંથી મદદ લેવામાં આવી રહી છે. દરમિયાન અત્યાર સુધીમાં રૂ. 500 કરોડની નિધિ એકત્રિત થયાનો રામ મંદિરના નિર્માણ માટે બનાવવામાં આવેલા ટ્રસ્ટના ટ્રસ્ટી કામેશ્વર ચોપાજીએ અંદાજ વ્યક્ત કર્યો છે. તેમજ તેમણે રામ મંદિરના નિર્માણ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને લાલકૃષ્ણ અડવાણીની ભૂમિકાના વખાણ કર્યાં હતા. તેમણે […]

ચીનની કોરોના વેક્સિન ઉપર પાકિસ્તાન સહિતના દેશોને નથી વિશ્વાસ

દિલ્હીઃ ચીનના વુહાનમાંથી ફેલાયેલા કોરોના વાયરસે દુનિયાના મોટાભાગના દેશોમાં ભરડો લીધો છે. કોરોના વાયરસના કારણે દુનિયાના અનેક દેશોનો ચીન ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો છે. જેથી સમગ્ર દુનિયામાં ચીનને પોતાની કોવિડ-19 વેક્સીન ખરીદનાર શોધવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એટલું જ નહીં ચીનનું વિશ્વાસુ એવું પાકિસ્તાન પોતોના દેશમાં ચીની કોરોના રસીની ટ્રાયલ કરાવી રહ્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code