1. Home
  2. Tag "tulip garden"

શ્રીનગરઃ ટ્યૂલિપ ગાર્ડનની 1.69 લાખ પ્રવાસીઓએ મુલાકાત લીધી

નવી દિલ્હી, 31 માર્ચ 2026: શ્રીનગરનો ટ્યૂલિપ ગાર્ડન આ દિવસોમાં પ્રવાસીઓથી ધમધમતો છે. છેલ્લા 14 દિવસમાં મોટી સંખ્યામાં લોકોએ બગીચાની મુલાકાત લીધી છે. 14મા દિવસની સાંજ સુધીમાં બગીચામાં મુલાકાતીઓની સંખ્યા 169,100 થઈ ગઈ છે, જે ખરાબ હવામાન અને વરસાદ છતાં ખૂબ જ પ્રોત્સાહક છે. સહાયક ફ્લોરીકલ્ચર ઓફિસર ઇમરાન અહેમદે જણાવ્યું હતું કે વરસાદ અને રમઝાન […]

મોટી સિદ્ધિઃ લાખો ફૂલોની સુગંધ ધરાવતા ટ્યૂલિપ ગાર્ડનનું નામ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં નોંધાયું

શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરના જબરવાન પર્વતમાળાની તળેટીમાં સ્થિત ઉત્કૃષ્ટ ઈન્દિરા ગાંધી મેમોરિયલ ટ્યૂલિપ ગાર્ડનએ શનિવારે વર્લ્ડ બુક ઑફ રેકોર્ડ (લંડન)માં પોતાનું નામ નોંધાવ્યું છે. શ્રીનગરના પ્રસિદ્ધ દાલ સરોવર અને ઝબરવાન હિલ્સની વચ્ચે આવેલો 52.5 હેક્ટરનો ઈન્દિરા ગાંધી ટ્યૂલિપ ગાર્ડન એક રંગીન દૃશ્ય આપે છે. ઈન્દિરા ગાંધી મેમોરિયલ ટ્યૂલિપ ગાર્ડન તેના આકર્ષક નજારા માટે જાણીતું છે. […]

એશિયાનું સૌથી મોટૂ ટ્યૂલિપ ગાર્ડન પ્રવાસીઓનું આકર્ષણ બન્યું, અત્યાર સુધી 3.65 લાખ લોકોએ મુલાકાત લીધી

જમ્મુનું ટ્યૂલિપ ગાર્ડન પ્રવાસીઓનું આકર્ષણ બન્યું અત્યાર સુધી 3.65 લાખ લોકોએ મુલાકાત લીધી દિલ્હીઃ- પીએમ મોદીના અથાગ પ્રયત્નથી જમ્મુ કાશ્મીર પ્રવાસનને વેગ મળ્યો છે કલમ 370 અસરહીન થયા બાદ અહી લાખો પ્રવાસીઓ આવી રહ્યા છે હવે લોકો અએહી આવતા ડરી રહ્યા નથી પીએમ મોદીના સાથ અને સહયોગથી અહી પ્રવાસનને વેગ મળ્યો છે.જમ્મુ કાશ્મીર સ્વર્ગ ગણાતો […]

પીએમ મોદીના ટ્વિટથી પ્રવાસનને મળ્યો વેગ,ટ્યૂલિપ ગાર્ડનમાં મુલાકાતીઓની સંખ્યામાં થયો વધારો

શ્રીનગર : જમ્મુ અને કાશ્મીરની સુંદરતાના વખાણ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ટ્વીટને કારણે કાશ્મીર ખીણમાં ખાસ કરીને શ્રીનગરના જબરવાનની તળેટીમાં સ્થિત ટ્યૂલિપ ગાર્ડનની મુલાકાત લેતા પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. તાજેતરના ટ્વીટમાં, વડા પ્રધાને કહ્યું હતું કે, “જમ્મુ અને કાશ્મીર સુંદર છે, અને તેનાથી પણ વધુ ટ્યૂલિપ ગાર્ડન.” ઇન્દિરા ગાંધી મેમોરિયલ ટ્યૂલિપ ગાર્ડનના ફ્લોરીકલ્ચર […]

જમ્મુ-કાશ્મીરનું ટ્યૂલિપ ગાર્ડન પ્રવાસીઓના આક્રષણનું કેન્દ્ર – માત્ર 10 દિવસમાં 1.35 લાખ લોકોએ કરી મુલાકાત,

ટ્યૂલિપ ગાર્ડનની સુંદરતા વધી 10 દિવસમાં 1.35 લાખ પ્રવાસીઓએ કરી મુલાકાત જમ્મુ કાશ્મીર સ્વર્ગ ગણાતો પ્રેદશ છે, અહી પહાડો, નદીઓ બરફ અને ઝરણાઓ પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર છે. અહી ફૂલોના મનમોહક ગાર્ડન પણ આવેલા છે શાક કરીનેશ્રીનગરમાં આવેલું ટ્યૂલિપ ફૂલોનું એશિયા ખંડમાં સૌથી મોટું ગાર્ડન છે વિખ્યાત એવા દાલ સરોવરના કાંઠે આવેલું ઈન્દિરા ગાંધી મેમોરિયલ ટ્યૂલિપ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code