1. Home
  2. Tag "TURKEY"

તુર્કીના અફસીન શહેરમાં ભૂકંપના આંચકા અનુભવાયા,જાણો કેટલી નોંધાઈ તીવ્રતા

 તુર્કીમાં ભૂકંપના આંચકા 4.0ની નોંધાઈ તીવ્રતા જાનહાનિ કે નુકસાનીના કોઈ સમાચાર નહીં   દિલ્હી : વિશ્વભરમાં છેલ્લા કેટલાક સમયથી ભૂકંપ આવવાની ઘટનાઓ સામાન્ય બનતી જઈ રહી છે, ભૂકંપના કારણે અનેક વિસ્તારોમાં ભય ફેલાતો હોય છે. ખાસ કરીને અફઘાનિસ્તાન, તુર્કી ,જાપાન અને ઈન્ડોનેશિયામાં અવાર નવાર ધરતી ઘ્રુજી ઉઠતી હોય છે ત્યારે આજે  ફરી એકવાર તુર્કીના અફ્સીન […]

તુર્કી ભૂકંપથી કેટલા કરોડનું થયું નુકસાન,રાષ્ટ્રપતિએ ખુદ જણાવ્યું

દિલ્હી:તુર્કીમાં આવેલા વિનાશક ભૂકંપે દેશને ઘણા વર્ષોની પીડા આપી છે. 45 હજારથી વધુ લોકોના મોતનું કારણ બનેલા આ ભૂકંપે તુર્કીને આર્થિક રીતે પણ નબળું પાડ્યું છે. રાષ્ટ્રપતિ રેસેપ તઈપ એરડોગને જણાવ્યું છે કે આ ભૂકંપના કારણે દેશને 104 અબજ ડોલરનું નુકસાન થયું છે. ધ્વસ્ત થયેલી ઈમારતોની સંખ્યા, ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નુકસાનની હદને જોતા, સ્થિતિ સામાન્ય થવામાં ઘણા […]

તૂર્કી અને સિરીયામાં ગોઝારા ભૂકંપથી 70 લાખથી વધારે બાળકો થયા અસરગ્રસ્ત

નવી દિલ્હીઃ તૂર્કી અને સિરીયામાં તાજેતરમાં જ ગોઝારો ભૂકંપ આવ્યો હતો. બંને દેશમાં હાલ જોરશોરથી બચાવ કામગીરી ચાલી રહી છે. બંને દેશમાં અત્યાર સુધીમાં લગભગ 41 હજાર વ્યક્તિઓના અવસાન થયાં છે. ભારત ઉપરાંત દુનિયાના અનેક દેશો બચાવ કામગીરીમાં જોડાયાં છે. દરમિયાન આ બંને દેશમાં ગોઝારા ભૂકંપથી લગભગ 70 લાખ બાળકોને અસર પડી છે. ભૂકંપમાં અનેક […]

તુર્કીમાં ફરી ભૂકંપના આંચકા,ભારતીય સેનાની હોસ્પિટલમાં પડી તિરાડ 

દિલ્હી:તુર્કીમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે.ભૂકંપના આંચકા એટલા જોરદાર હતા કે ભારતીય સેનાની હોસ્પિટલમાં પણ તિરાડો પડી ગઈ છે.અન્ય કેટલીક જગ્યાએથી પણ નુકસાનના અહેવાલ છે.આ સમયે, સાવચેતી રાખીને, ભારતીય સેનાના જવાનો પણ ઇમારતોને બદલે તંબુમાં રહી રહ્યા છે.અહીં લોકોને પણ અપીલ કરવામાં આવી રહી છે. થોડા દિવસો પહેલા તુર્કી અને સીરિયામાં ભૂકંપના કારણે ભારે […]

તુર્કીમાં ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાયો,રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.7 નોંધાઈ

દિલ્હી:તુર્કીમાં ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રવિવારે તુર્કીના દક્ષિણ-પૂર્વ વિસ્તાર કહરામનમરાસમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.7 માપવામાં આવી હતી.યુએસ જીઓલોજિકલ સર્વેએ અહેવાલ આપ્યો હતો  કે તુર્કીના કહરામનમરાસ શહેરથી 24 કિલોમીટર દક્ષિણમાં રવિવારે 4.7 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ પહેલા 6 ફેબ્રુઆરીએ તુર્કી અને સીરિયામાં 7.8ની તીવ્રતાનો શક્તિશાળી […]

સેનાનું છઠ્ઠું વિમાન 135 ટન રાહત સામગ્રી સાથે અસરગ્રસ્ત લોકોની મદદ માટે તુર્કી પહોંચ્યું

સેનાનું વધુ એક રાહત સામગ્રી વાળું વિમાન તુર્કી પહોંચ્યું તુર્કીની મદદે આવ્યું ભારત દિલ્હીઃ-  તુર્કીમાં રવિવારે આવેલા ભૂંકપથી વિનાશ સર્જાયો છે હજારો લોકોના મોત થયા છે ત્યારે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તુર્કીને દરેક રીતે મદદ કરવાનું આહવાન કર્યું હતું અને આ પહેલા એક વિમાન એનડીઆરએફની ટીમ અને ડોક્ટરની ટીમ સાથે તુર્કી મોકલવામાં આવ્યું ત્યારે વધુ […]

ભૂકંપગ્રસ્ત તૂર્કી-સિરીયામાં ભારતે દવાઓ સહિત 108 ટનથી વધારે જરુરી સાધન સામગ્રી મોકલાવી

નવી દિલ્હીઃ તૂર્કિમાં આવેલા વિનાશક ભૂકંપમાં અત્યાર સુધીમાં સાત હજારથી વધારે લોકોના મૃત્યુ થયાં છે. જ્યારે સિરિયામાં પણ ભૂકંપની ભારે તબાહી સર્જાઈ છે. દુનિયાના અનેક દેશોએ બંને દેશોને મદદ માટે તૈયારીઓ દર્શાવી છે. જ્યારે ભારતે રાહત-બચાવની કામગીરી માટે એનડીઆરએફની ટીમ તથા તબીબોની ટીમો જરુરી દવા અને અન્ય વસ્તુઓ સાથે તુર્કી પહોંચી છે. તેમજ હજુ વધારે […]

તુર્કીમાં 20થી વધારે આફટરશોક નોંધાયાં, 1700થી વધારે બહુમાળી ઈમારતો ધરાશાયી

નવી દિલ્હીઃ તિર્કીમાં ગઈકાલે આવેલા 7.8ની તીવ્રતાની ભૂકંપને પગલે અનેક ઈમારતો ધરાશાયી થઈ છે. આ ભૂકંપમાં અત્યાર સુધીમાં ચાર હજાર જેટલી વ્યક્તિઓના મોત થયાનું છે અને દરમિયાન આજે સવારે 5.6ની તીવ્રતા નોંધાઈ હતી. બીજી તરફ ગઈકાલના ગોઝારા ભૂકંપ બાદ આફટરશોક વધ્યાં છે. 24 કલાકમાં 20થી વધારે આફટરશોક નોંધાયાં છે. જેથી લોકોમાં ભય ફેલાયો છે. તુર્કી […]

વિનાશ સર્જાયેલા તુર્કીમાં આજે ફરી ભૂકંપ આવ્યો – રિક્ટર સ્કેલ પર તીવ્રતા 5.9 નોધાઈ

તુર્કીમાં ફરી ભૂકંપ અનુભવાયો ગઈકાલે આવેલા ભૂકંપે વિનાશ સર્જેયો છે દિલ્હીઃ- વિતેલા દિવસે તુર્કીમાં ભયાનક ભૂકંપ આવ્યો હતો આ ભૂકંપના કારણે હજારો લોકોના જીવ ગયા છે ભારતે પણ તુર્કી સામે મદદનો હાથ લંબાવ્યો છે અંદાજે ભૂકંપમાં 4 હજારથી વધુ લોકોના મોતનો એહેવાલ મળી રહ્યો છે ત્યારે ફરી એક વખત આજે તુર્કીમાં ભૂકંપ આવ્યો હોવાની માહિતી […]

ભારતે ભૂકંપ રાહત સામગ્રીનો પ્રથમ જથ્થો તુર્કી મોકલ્યો – તુર્કીમાં ભૂંકપથી સર્જાયો વિનાશ

ભારતે તુર્કીને ભૂકંપ રાહત સામગ્રીનો પ્રથમ જથ્થો મોકલ્યો તુર્કીમાં ભૂકંપથી વિનાશ દિલ્હીઃ તુર્કીમાં આવેલા ભૂકંપથી વિનાશ સર્જાયો છે અંદાજે 4 હજારથી વધુ લોકોના જીવ ગયા છએ ત્યારે હાલ પણ ઘણા લોકો કાટમાણમાં દબાયા છએ તો કેટલાક મૃતદેહો કાઢવામાં મુશ્કેલીઓ સર્જાય રહી છએ આવી સ્થિતિમાં ભારત તુર્કીની મદદે આગળ આવ્યું છે. જાણકારી પ્રમાણે ભારત દ્રારા ભૂકંપ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code