તુર્કી ભૂકંપથી કેટલા કરોડનું થયું નુકસાન,રાષ્ટ્રપતિએ ખુદ જણાવ્યું
દિલ્હી:તુર્કીમાં આવેલા વિનાશક ભૂકંપે દેશને ઘણા વર્ષોની પીડા આપી છે. 45 હજારથી વધુ લોકોના મોતનું કારણ બનેલા આ ભૂકંપે તુર્કીને આર્થિક રીતે પણ નબળું પાડ્યું છે. રાષ્ટ્રપતિ રેસેપ તઈપ એરડોગને જણાવ્યું છે કે આ ભૂકંપના કારણે દેશને 104 અબજ ડોલરનું નુકસાન થયું છે. ધ્વસ્ત થયેલી ઈમારતોની સંખ્યા, ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નુકસાનની હદને જોતા, સ્થિતિ સામાન્ય થવામાં ઘણા […]


